SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ છે તુલ્ય તે યાદવો કેટલીકવાર ટકનાર છે પરંતુ હવે તે મારા જમાઈને મારનાર એવા બળરામ અને તેને SS કને જે તમે મને અર્પણ કરશે તો તમારા કુળનેવિષે કલ્યાણરૂપ વિલિ ઘણાકાળ પર્યત વૃદ્ધિ અને પામશે.” એવું તમને કહેવા સારૂં સ્વામિ જરાસંઘે મને મોકલ્યો છે. એ માટે હે રાજન, પોતાના ફળનું કલ્યાણ થવા સારું તમે એ ગેપના પુત્રને જરાસંધને આપે. કારણ જેમ મહા મુનિઓ, કોડ મોક્ષના આનંદને માટે વિષયાનંદને ત્યાગ કરે છે; તેમ જે કુશળ પુરૂષ છે તે મોટો લાભ થવાનો હોયતો તેને ગ્રહણ કરતો છતો અલ્પ વસ્તુનો ત્યાગ કરે છે. પ્રતાપિ એવો સૂર્યપણ, જ્યારે અતિ બળવાન એવા હેમંતસ્તુથી ઘેરાય છે ત્યારે પોતાના તેજને ત્યાગ કરી દિવસ કાડતે નથી ) છે શું? અથવા અતિ નીચ લેક છે તે પણ પોતાના ઊંટ સમુદાયમાંથી ખસયુક્ત ઊંટને ત્યાગ 2 [ કરી બીજાં ઊંટોનું દુઃખ ટાળતા નથી શું? માટે હે રાજન, તમે એ ગેપબાળકોને સમર્પણ કરી પર તમારું કલ્યાણ કરશે. પોતાના સ્વામિના પરાક્રમેયુકત એવાં તે દૂતનાં વચન સાંભળી કિચિત કોપે કરીને જેનું મુખ પીતવર્ણ થઈ ગયું છે એવો તે સમુદવિ રાજા બોલ્યો. - સમદ્રવિજય—હે દૂત. તારા પ્રભુની આ વાણીની યુક્તિ અતિ સુંદરજ છે. તું પણ . અમારું કાંઇ પણ એહિત બોલ્યો નથી. વળી ઘણે દૂર, પોતાના મિત્રવર્ગી રાજાઓના આશ્ન- યમાં જઈ રહેનારા અપરાધીઓને મિત્રવર્ગો રાજા પાસેથી માગવા એ પણ ક્ષત્રિવંશમાં ઉત્પન્ન ) ' થએલા શાને અયોગ્ય નથી જ, પરંતુ તારે સ્વામિ જે મિત્રતાએ મારી પાસેથી તેઓને માગતો a ન હોય તેઓને આપવાને કાંઈ અડચણ નથી. કારણ, જે મહારી પાસે છે તે સર્વ માહારા મિત્રો- 6 તું છે એવું હું સમજુ છું. પણ જો તે તારે સ્વામિ, સજ્જનપણાનો ત્યાગ કરી બળાત્કારે બળરામને અને કૃષ્ણને માગે છે, એ તે અત્યંત અયોગ્ય છે. પાપાત્મી પુરૂષોને રાજાઓએ અવર શાસન કરવું જોઈએ. એ માટે બાળહત્યા કરનાર અને ઉદ્ધત એવા કંસનો, બળરામની સહવર્તમાન કૃષ્ણ વધ કર્યો તેનું તારા પ્રભુનેજ શામાટે ખોટું લાગ્યું. અરૂણે અં ધકારનો નાશ કરે છતાં તે સૂર્યના કલ્યાણસારૂ હોતો નથી શું? તેમાં તે રામકૃષ્ણને ગેપ (બાળક એવું કહિને નિંદા કરનારો અને બાહુદંડના બળે કરી, દુર્મદ થએલો એવો તે જરાસંધ રામ- જ કષ્ણને મારવાની ઈચ્છા કરે છે, પરંતુ એ ગોપબાળકનું જે સામર્થ્ય; તે સામર્થ એ જાણતો નથી. જે જ્યાં સુધી વૃક્ષ બળીને ભસ્મ થયું નથી ત્યાં સુધી અગ્નિને પ્રતાપ તે વૃક્ષ શું જાણે? એ માટે જેમ SB દુષ્ટ ઊંદરાદિકોને નાશ કરનારા સપની નિંદા કરી તેના પરાભવની ઇચ્છા કરનારો દેડકો પો- તાના જીવની હાની કરે છે, તેમ તે જરાસંધ, મરણ પામેલા કંસને પોતાના આયુષ્યની જળ- G જ જળિ દેવાની ઈચ્છા કરે છે. જમાઈ કંસ અને પુત્ર કાલ, એ બંને યમરાજના ઘરના અતિથિ દા. Sી થયા તેઓ જે માર્ગ થઈને ગયા તેજ માર્ગ થઈ તારો પ્રભુ જવા માટે કાંઈ ન્યનતા માનતો નથી: ૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy