SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ છે પામવા લાગ્યો, અને તત્કાળ કૌરવરૂપી સૂર્યવિકાસિત કમળનું વન, સંય પામવા લાગ્યું કે તે સમયે એકત્ર થએલા પાંડવોના સૈન્ય સંબંધી હર્ષકોળાહળના તરંગોએ કૌરવો સંબંધી સૈનિકોના આકંદર્પ કીટ વિશેષને પ્રાચીન કસ્યાં. તે સમયે આકાશને વિષે ઊરહેલા કર્ણના મસ્તકને જ અવલોકન કી રાહુએ જાણે ગ્રસ્ત થયો હોયના! એવો સૂર્ય, અસ્તાચળના અરણ્યવિષે પ્રવેશ કરતે હવે અર્થાત સૂર્યાસ્ત થયો. તે સમયે આકાશમાં સંચાર કરનારા કર્ણના મસ્તકથી બે છ કુંડળે ભમિતળનેવિષે પતન પામ્યાં. તે સમયે સૂર્યથી ભૂમિળનેવિષે પ્રાપ્ત થએલું પ્રતિબિ- ઈ. બજ હેયના! એવાં તે શ્રવણકુંડળોને ભીમસેન ગ્રહણ કરતો હશે. એ પ્રકારે સૂર્ય સરખો કર્ણ પણ અસ્ત પામ્યો છતાં અત્યંત અંધકાર યુક્ત એવા કોવ રવે-જેઓનું પરાક્રમમંદ થઈ ગયું છે એવા હોતા થકા પોતાના નિવાસસ્થળને વિષે ગમન કરતા અને હવા. અને જેઓને મુખચંદ અત્યંત ઉદય પામ્યો છે અને જેઓના ચરણ, સંચાર કરવા માટે ચતુર છે એવા પાંડવો યથેચ્છપણે પોતાના નિવાસસ્થાનને વિષે ગમન કરતા હવા. ત્યારપછી તે અવાસનેવિષે તે ભીમસેને લીધેલા કુંડળોએ કુંતીના ચરણદયનું પૂજન કરી કર્ણના વધે કરી સંતુષ્ટ થએલા તે પાંડવો, કુતીમાતાને પ્રણામ કરતા હતા. તે સમયે તે કુંતી જ નિસંદેહ પણે તે કંડળો પોતાનાં છે એવું જાણીને અકસ્માત વારંવાર ઉષ્ણ કરતાં પણ અતિ6 ઉષ્ણ એવાં દુઃખાયુનાં બિંદુઓને વરસાવતી હતી. તે સમયે તે કુંતી પ્રત્યે ધર્મરાજ આવી જે રીતે ભાષણ કરતા હવા. હે માતા આ આનંદરૂપ પર્વને વિષે અકાળેજ તને શોકરી આવી અને કોણ વ્યાકુળતા પ્રાપ્ત થઈ છે? આજ અનરૂપી અગસ્તઋષિએ કર્ણરૂપી મહાસમુદનો ઘુટલે કરો છતાં હે દેવી, તારા પુત્રોએ નિશ્ચય કરી શત્રુઓએ આક્રમણ કરેલા દીપને જ્યજ ક છે, એવું છતાં તું અકસ્માત પ્રાપ્ત થનારી દુઃખસૂચક અશ્રુઓની વૃષ્ટિએ અમારા મુખ કમળોની વિકાશ પામેલી શોભાને કાં વારૂં લોપ કરે છે? એવું યુધિષ્ઠિરનું વચન શ્રવણ કરી કુંતી ક્રોધે કરી ગાદક્ષર એવું પોતાના પુત્ર પ્રત્યે ભાષણ કરવા લાગી કે હે વત્સો, સાંપ્રતકાળે મંદભાગ્યણી એવી હું તમને શું કહું વારૂ એ કર્ણ પાંડુરાજના તેજનો પ્રથમ અંકુર, અર્થાત્ પાંડુરાજાને પ્રથમપુત્ર હોઈને તમારો સહોદર બંધુ અને પરાક્રમરૂપ પાણીનો સમુદ્ર એવો હતો પરંતુ એક કારણને માટે એ કર્ણ જન્મતાંજ મેં તેના કર SR કાનનેવિષે આ કંલો ઘાલીને આ કુંડળોએ કરી એનું રક્ષણ થાય એવી વ્યવસ્થા કરી તતકાળ રે છે એનો પરિત્યાગ કર્યો. એવું તીનું ભાષણ શ્રવણ કરી “હેમાતા, જે કારણે એ પુત્રને તે ત્યાગ કરે તે કારણે રોકે Sો શું હતું વારી એવું, જેઓનું ચિત્ત આશ્ચર્ય યુકત છે એવા પાંડવોએ પૂછવું છતાં તે સમયે સ્ત્રી છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy