SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ તેથી દિક્ઝરી છે છે. સ્વભાવે કરી લજજયમાન થઈ તી કાંઈપણ ઉત્તર દીધા વિના સ્તબ્ધ રહી છતાં નાનપણે કરણના ત્યાગ કરવાનું સંપૂર્ણ વત્તાંત શ્રીકૃષ્ણ, પાંડવોના કાનને વિષે કથન કરતા હવા. - ત્યાપછી પોતાના બંધુના ના કરી જેઓને અત્યંત ખેદ કુરણ પામ્યો છે; એવા પાંડવો ફરી કચ્છપ્રત્યે ભાષણ કરવા લાગ્યા કે, “હે કૃષ્ણ, કર્ણનું પૂર્વ વત્તાંત તમને જે આ માલમ હતું તે આ કાળપર્યત તમોએ અમને કાં કહ્યું નહીં વાણી અને તમે આ ભાતહત્યા અમારી કને શા માટે કરવી? હવે અમારા આ પાતકની શુદ્ધિ ક્યાં થશે? એવું ભાષણ કરી પોતાના બંધુની હત્યા કરી જેઓનાં ચિત્ત દુઃખિત થયાં છે એવા છે તે પાંડવોપ્રત્યે શ્રીકૃષ્ણ, ભૃકુટિના ચાલને કરી સ્પષ્ટ એવું ભાષણ કરતા હવા. શ્રીકૃષ્ણ પાંડવો, તમે પાતકરહિત એવા આ કાર્યને વિષે વ્યર્થ દુખ શા માટે પામો છો વાી બાહુપક્રમી વીને, પોતાને મારનારે તે શત્રુ હો, કિંવા મિત્ર હો કિંવા બંધુ વિગેરે ધ ગમે તે હો તો પણ તેનો વધ કરવો એવો ધર્મ છે. અને આ યુદ્ધ થવા પહેલાં તમારા તક- 5 છે ત્યને માટે હસ્તિનાપુરને વિષે ગએલો જે હં–તેણે એકાંત સ્થળે કર્ણપ્રત્યે કઈક વૃત્તાંત કહીને છે. નાના પ્રકારે કરી ભાષણ કર્યું. તે એવું કે “હે કર્ણ, સાંપ્રતકાળે તારે તારા સહોદરે જે પાંડવો- છે તેઓની સંગત કરવી યોગ્ય છે. તે પાંડવોના શત્ર જે આ કૌરવો-તે સેવન કરવા માટે તેને 10 યોગ્ય નથી.” એવાં મારાં વચન સાંભળી તે કર્ણ મારી પ્રત્યે ભાષણ કરવા લાગ્યો કે “હે હરે, છે તે દુર્યોધનને છોડવા માટે હું યોગ્ય નથી. કારણ, જે દુર્યોધને મને મહોરો અધિકાર આપી કર્ણ કે કણે એવી સર્વ દેકાણે પ્રખ્યાતિ પમાડેલો છે. એવું છતાં જે પુરૂષ પોતાના સ્નેહયુક્ત મિત્રને હ G? તેનો આપત્તિકાળ પાસે આવ્યો છતાં તેને છોડે છે તે પુરૂષને સાધુપુરૂષો, મોટા લોકોમાં સ્વ૫ પણ મોટાપણુ આપતા નથી. અર્થાત તે પુરૂષ સમયે નીચપણુ પામે છે. ગ્રહણ સમયે પોતાના દિ કિરણોને પણ ત્યાગ કરનારા સૂર્યનું, વિદ્વાનપુરૂષો કેવળ શ્રેટપણુજ વર્ણન કરે છે એટલું જ નહીં તો છે પણ તેનું મિત્ર એ નામ ગ્રહણવ્યતિરેક સમયને વિષે પણ નિરંતર વર્ણન કરે છે. એ કારણુ માટે છે 6 આ દુર્યોધનના કાર્યસારૂં હું પ્રાણને પણ નિશ્ચય કરી ત્યાગ કરવા માટે યોગ્ય છું; પરંતુ તમને એ એવું કહે છે કે મારા બંધુઓ જે ધર્માદિક પાંડવો-તેઓમાં અર્જુનવિના બીજા કોઈનો પણ હું છે વધ કરનાર નથી” એવો અર્જુનને વિષે વરપણું ધારણ કરનાર તે કર્ણને એવો નિશ્ચય જાણી મેં તમેને કહેવા માટે યોગ્ય એવું પણ આ વૃત્તાંત કથન કર્યું નહીં. કારણ, આ વૃત્તાંત અર્જુન નને માલમ પડ્યું છતાં બંધુના સ્નેહે કરી વિહળતાને પામેલો આ અર્જુન, જે કણે મારો જ હોતતો અર્જુન મરણ પામે છતાં તમારું શું કલ્યાણ થાત? એ માટે જ મેં તે વૃતાંત તમને ડો. શું કહ્યું નહીં. એવી સારંગપાણિ જે શ્રીકૃષ્ણ-તેમની વાણી સાંભળીને દુઃખાવ્યુએ કરી જેઓનાં ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy