SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૩ છે ને પરિપૂર્ણ થયાં છે એવા તે પાંડવો, કર્ણની સંપૂર્ણ ઉત્તરક્રિયા કરતા હતા. તે સમયે જેઓનો છે Sશેકસમુદાય થોક શાંત થયો છે; એવા પાંડવો, થોડોક વિશ્રામ લેતા હતા, એટલામાં મહાકા- ર તિના સમુદાયે કરી જેઓએ રાત્રીસંબંધી અંધકાર દૂર કરે છે એવા, છત્રસરખાં વિસ્તારયુક્ત એવાં ફણિમંડળએ ભૂષિત થએલા અને દિવ્યમૂર્તિ ધારણ કરનારા એવા પોતાના અગ્રભાગને વિષે પ્રાપ્ત થએલા કેટલાક નાગકુમારદેવોને તે પાંડવો, અવલોકન કરતા હતા. ત્યારપછી જેઓએ પોતાના હસ્તો જોડેલા છે એવા તે નાગકુમારદેએ પંચાંગે કરી ભૂમિતળને વિષે વંદન કરી ધર્મરાજની પ્રાર્થના કરી કે “હે દેવ, પૂર્વ દિવ્ય એવા નાગૅદના સરોવરને વિષે રહેનારા જે અમો, સD તેમણે તમારું બંધન કરી જીવતા એવા તમને નાગૅદની પાસે લઈ ગયા હતા; તે નાગકુમારના દેવો અમે છે. તે સમયે ઇંદના આજ્ઞાધારક દેવે તમારું વત્તાંત નાગૅદને જણાવ્યું છતાં તે નાગેર્દ છે તમને બંધનથી મુકત કા; અને ક્રોધ કરી અને તે નાદે પોતાના દારવિષે પ્રવેશ કર વાનો નિષેધ કરો; તે સમયે તમારા કહેવાથી “યુદ્ધવિષે કર્ણનો પરાજ્ય કરનારા અર્જુનની એઓ સહાયતા કરશે ત્યારપછી એઓએ મારા દાનવિષે પ્રવેશ કરવો” એવી નાગૅદની આજ્ઞા પ્રમાણે સાંપ્રતકાળેકર્ણના રથના ચક્રદયને પૃથ્વીતળનેવિનિમગ્નકરનારા એવા અમેએ અર્જુનની છે કર્ણવેધ માટે સહાયતા કરી. હવે તમે સવારે પ્રાત:કાળે નિસરાયપણે પરિવાર સહવર્તમાન દુર્યો- ૧) ( ધનને યુદ્ધવિષે મારીને યુદરૂપ સમુદ્રના પરતરને પામનારા થશે. એ માટે હવે અમને તો 5 આજ્ઞા કરે એટલે આ અમૃતરસતુલ્ય તમારો જે જ્યાનંદ, તે ફૂપ ભેટ ગ્રહણ કરી અને નાગ રાજપ્રત્યે જઈ તમને અવલોકન કરીએ. એવું તે નાગદેવોનું ભાષણ શ્રવણ કરી તે નાગદેવોની # હું સત્કારક્રિયા જેમણે યથાયોગ્ય કરી છે એવા ધર્મરાજા, ભીમસેનાદિકોએ આદરપૂર્વક અવલોકન ) કરેલા તે નાગદેવોને પોતાના સ્થળનેવિષે ગમન કરવા માટે સંબોધનપૂર્વક આજ્ઞા દેતા હવા. અહીંયાં દુર્યોધન, યુદ્ધ સમુદ-વિષે નાવિક એવા કર્ણને શેક કરતો થકો પોતાના શિબિર મધ્યે આવીને પલંગને વિષે અધોમુખ થઈને પતન પામતે હો. તે સમયે વીંછી સખે, ( કિંવા માછિત સરખો, કિંવા ગતકાણ સરખો તે દુર્યોધન, કાંઈન જોતો હો, કાંઈ ન સાંભળો a તે હો અને કાંઇપણ ન જાણતો હશે. તે સમયે એવી રીતે શોકે તે દુર્યોધનને ગળી નાખ્યો છે છે છતાં તેની સંપૂર્ણ સેના પણ અત્યંત શોકમય થતી હવી. કારણ, સૂર્ય છે તે, અંધકારે વ્યાસ કે થઈ ગયો છતાં સર્વ પથ્વી અંધકારમય થતી નથી શું? ત્યારપછી તે દુર્યોધન શ્વાસોશ્વાસે કરી તે વિકળ થએલે અને જેના ને મિચાઈ ગએલાં છે એવો હોતો થકો ક્ષણમાત્ર મૂચ્છ પામતે જ 5 હતો, ક્ષણમાત્ર પોતાના વક્ષસ્થળના તાડને કરી ઊંચસ્વરે મુક્તકંઠ હોત થકો રૂદન કરતો હતો, તો હા કણ હા કણ! એવી રીતે કર્ણનું નામ લઈ ક્ષણમાત્ર વિલાપ કરતો હશે, અને ક્ષણમાત્ર S@એ૯ ૧૧૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy