SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ છે ત્યાં હું થોડી મુદતમાં સંપાદિત . પછી અને જ્યારે વનાવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે તે ચંઝાપી રાજાની ચંદાના નામની યુવીની સાથે મારું લગ્ન કર્યું અને મારી બેનને હિરણ્યપુરના રાજ હેમાંગહિની સાથે પરણાવી દીધી. મારા પિતાએ કુળ પરંપરાથી આવેલી વિદ્યા પણ મને માસિક શીખવી. એમ કરતાં કેટલોક કાળ વિત્યા પછી મારા પિતા પરલોક વાશી થી. વિધિને એવો નિયમ છે કે, પ્રાણીમાત્રને જ્યારે ત્યારે મને વશ થવું પડે છે; સર્વ ભયને છે છે છતા પણ કાલના ભયને જીતી શકે નહી. મરણના ભયથી મુક્ત થાય એવો સંસામાં ઈ ' જ છેજ નહી ત્યાર પછી મંત્રીઓએ વિચાર કરીને મને રાજય સિંહાસન ઉપર બેસાડીને રાજ્યાભિષેક છે કરશે. રાજ્ય કરતાં કેટલાક દિવસો વીતી ગયા પછી એક વિદ્યુતવેગ નામને મારો પિત્રાઈ ભાઈ વિદ્યાધરોનું સૈન્ય એકઠું કરીને મારી સામે લડવા આવ્યો. તેની સાથે હું લડશે. ત્યારે રણસંગ્રામમાં તેણે મને જીતી લીધો અને મારું રાજપાટ ખુંચી લઈને મને નગરથી બહાર કહાડી મુક્યો. તેથી મને ઘણું દુઃખ થયું. મારું સર્વસ્વ ગયું તેથી નિરાશ થઈને અહીં નાશી આવ્યો મારી પાછળ થોડા વખતમાં મારી આ સ્ત્રી પણ આવી પહોતી. કારણ સ્ત્રીને એવો ધર્મ છે કે, પતિના સુખ તથા દુખમાં ભાગ લેવો. તે હે કરૂકુલોત્તમ, એવી રીતે મારું નામ મણિચર, અને એ આ મારી સ્ત્રીનું નામ ચંકાનના છે. રાજયબ્રણ થવાના દુઃખથી હું મરવાને ઉદ્યોગ કરું છું અને છે, મારી સી તેમ કરીને મને અટકાવે છે. એ મારું વૃત્તાંત છે. છે ! અનન્હે વિધાધર, હવે એ ઉગ મૂકી દેવો જોયે છે, વગર મતે ભરવામાં કાંઈ માલ વે નથી. જીવતા મનુષ્યને ગએલા પદાર્થની ફરી પ્રાપ્તિ થાય છે આવા પ્રસંગે દૈવયોગે મારું - ૭ વર્ષ થયું છે તે પણ તમે શુભકારક જાણજો. મારું નામ અર્જુન છે અને હું પાંડુ રાજાનો પુત્ર છું. હું ) નિશ્ચય કરી કહું છું કે, તમારા શત્રુઓને મારીને ગએલી રાજ્યશ્રી ફરી પાછી તમારા સ્વાધીન કરીશ દ મણિરહે ધનુર્ધર, હે ભ્રાત, હું જાણું છું કે તમારાથી સર્વ વાત બની શકશે. કેમ કે, તમે અનેક કળાઓમાં કુશળ છો. અને ધનુર્વિદ્યામાં તો અદિતીય છો એવી મેં આપની કીર્તિ ) શાંભળી છે. માટે આપને કાંઈ અશક્ય નથી. પરંતુ વિદ્યાધશે વિદ્યાથી મા બળવંત છે માટે તેમના કરતાં જે અધિક વિદ્યાવાન હોય તે જ તેમને જીતી શકે. ઓછી વિદ્યાવાળાથી કદાપિ જીતાય નહી. એ કારણ માટે જે અમારા ફળક્રમની વિદ્યા મને પ્રાપ્ત થઈ છે તેનું અSજ હયયન તમે કરી સ્પે. એ વિદ્યા સાધ્ય થવાથી સર્વ શત્રુઓ જીતી શકાશે. છે અર્જુન-હે મણિચર; ત્યારે હવે મને તમારી સર્વ વિદ્યા શિખવે. દ એ અર્જુનનું બળવું સાંભળી અતિ હર્ષને પામીને પોતાની સ્ત્રીને તેના મહીએર વહ) આવી દીધી; અને ધનંજયને વિદ્યા શીખાડવા માંડી. જેમ મારાન્ત યોગીદ યોગનું સાધન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy