SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ હો રમીને સરોવરનું જળ અતિશય ડહોળી નાખ્યું. અને ઘણાં કમળ મૂળથી ઉખેડી નાંખ્યાં.” આ ને પ્રમાણે તે રક્ષકોએ પ્રાર્થના કરેલ નાગૅદ પણ પાંડવ ભણું જોઈ સ્તબ્ધ થઈ ગયો અને મનમાં કોઇ ચિંતન કરવા લાગ્યો કે આવા મહા બળવાન પુરૂષ કોણ હશે તે સમયે લાગ જોઈને હું તે નાગૅદ પ્રત્યે બોલ્યો કે “હે નાગૅદ, તમે આ પુરૂષ સંબધી કાંઈ વિચાર કરશે નહીં. જેઓ વૈલોક્યમાં પ્રખ્યાત યશ છે એવા આ પાંડવો છે. એમાંથી કોઈએ પણતમારો અપરાધ કરશે છે નથી; એવું જાણું એઓને બંધન મુક્ત કરાવવા સારું ઈદે તમારી પાસે મને મોકલ્યો છે. હે નામ રોજ આ તારા સેવકો જળચમાં જેવો ગ્રાહક દુષ્ટ છે તેવા દુષ્ટ છે એ માટે જળક્રીડા કરનારા આ આયુધ રહિત પાંડવોને એઓએ કપટ કરી બંધન કર્યા છે. હવે આ પાંડવોને શું કરવું તે વિષે જે યોગ્ય કર્તવ્ય તે તું જાણે છે કારણ અમાવાસ્યાને ઠેકાણે પ્રાપ્ત થએલા ચંદન સૂય સત્કારજ અને કરે છે. એ પ્રમાણેની મારી વાણી સાંભળી તે નાગે સંતુષ્ટ થઈ તે મહા ત્વરાથી ઊઠીને તારા પુત્રોને નાગપાશાથી મુક્ત કર્યો. અને પોતાના આસન સરખા બીજા આસન ઉપર બેસાડી ) સત્કાર કર વળી તે નાગૅદના જે સેવકોએ તારા પુત્રને બંધન કરી આપ્યા હતા તે સેવકોને તે A નાગદે બહાર કાઢી મૂક્યા. ત્યાર પછી તે નાગેઢે તારા પુત્રોને અનુક્રમે નામાદિક પૂછી આ ધર્મરાજ, આ ભીમસેન, આ અર્જુન એમ અનુક્રમે નાના મોટા કોણ? તે જાણી લીધું. પછી વી. તે પાતાલ પ્રભુ (નાગૅદ) ધર્મરાજાને આલિંગન કરી બોલવા લાગ્યો. નાગરાજ–હે ક્ષમાપાલ યુધિષ્ઠિર રાજ, મારા સેવકના એક અપરાધને ક્ષમા કરવા તું છે. યોગ્ય છે. કારણ કદી અજાણતાં પામર જાનથી અવજ્ઞા થાયતો મહાત્મા પુરૂષો તેના ઉપર ક્રોધ છે વર કરતા નથી. સ્થાવર (વચ્છનાગાદિક) અને જંગમ (સર્પાદિક) તેના સર્વ વિષને દૂર કરે છે, એવી આ રે મણીમાલા છે તે હું તમને આપું છું એમ કહી તે મણીમાળા ધર્મરાજને અર્પણ કરી, અને દો. $ પદીને કણભૂષણ સારું એક નીલું કમળ આપી કહ્યું કે પાંચે પતિઓને કલ્યાણ હશે ત્યાં સુધી એ કમળ અત્યંત પ્રફુલ્લિત રહેશે અને પતિઓને જે કદિ અક્ષમ હશે તો આ કમળ મ્યાનત્વ પામશે છે એવું કહી તે નાગરાજ ધર્મ રાજાની પ્રશંસા કરવા લાગ્યો કે, હે યુધિષ્ઠિર રજા, તારા ભીમસેન ! છે અને અર્જુન બંધુઓએ કીમ્મિરાદિક રાક્ષસોનો નાશ કર તેનાં અદ્ભુત ચરિત્રોનું અહીંની છે. નાગસ્ત્રીઓ નિરંતર હીંચતાં સમયે ગુણગાન કરે છે માટે હે રાજન, બંધુઓ સહિત ડાક દિવસ અહીંયાં નિવાસ કરી અમારા પાતાળ લોકને પવિત્ર કરવાને તું યોગ્ય છે. એવું સાંભળી ધર્મ- ર રાજા બોલ્યો કે હે નાગૅદ જે અમારી માતા કુંતી કે જેણે અમને દુધ વિગેરે પાઈને અમારા કલે છે શનો નાશ કરે, તે હમણાં અમારા વિયોગે કરી દૌપદી સહિત અતિ દુબે કરી પ્રાણુ સંકટમાં પ જી હશે, માટે તે બંનેને જે રીતિએ હું જીવતીઓ જે તે તમે ઊપાય કરી મને વહેલો વિદાય કશે. જે ૬૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy