SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ઇંદ્ર–એવો કોણ મુખે છે કે જેણે મારું વિમાન નીચેથી ઝાલીને ખેંચ્યું છે. જે તે મારી ને આ દૃષ્ટિએ પડશે તો તેના મસ્તક ઉપર વછનો પ્રહાર કરીશ.” એમ કહી મહા દોધોત થઈ વજ- ? પાણિએ હાથમાં વજ લીધું, ને ચારે દિશાઓ ભણી દષ્ટિ કરી જોવા લાગ્યો પણ વિમાનની ગતિ ૨. મંદ પાડનાર કોઈને પણ તેણે જોયો નહીં. માત્ર નિરૂપાધિ સમાધિને વિષે સ્થિત થએલીઓ તમો બંનેણુંઓને તેણે સાક્ષાત દીઠાં. તે સમયે તે પ્રફુલ્લ નેત્ર કરી મારી પ્રત્યે બેલ્યો. ' ' ઇંદ્રિ–પુત્ર અને પ્રિતમના વિયોગે કરી દુખિત થઈ સમાધિ લઈ આ બે જણીઓ સ્થિત થએલીઓ છે; તેમની સમાધિના પ્રભાવે કરી મારું વિમાન આગળ ગતિ કરી શકતું નથી. આ બંને સ્ત્રીઓ દેવોને પણ માન્ય છે. આ બંનેમાંથી એક પાંડવોની માતા કુંતી છે અને બીજી પS પાંડવોની સધણું (સ્ત્રી) છે. કુંતીનું સમ્યકત્વરૂપ રત્ન અત્યંત તેજપુંજ હોઈને વિપત્તિ રૂપી ? કાદવમાં પણ અધિક પ્રકાશ પામે છે. સર્વ પાપરૂપ અંધકારને નાશ કરનારું અને ધ્યાન સમયે ( જેમાં સર્વતીર્થકોએ એક સમય આશ્રય કરે એવું એનું માનસિક તીર્થ છે. વળી આ દ્રૌપદી છે પણ પોતાના મહિમાએ શોભનારી છે અને પંડિત પુરૂષો એને પતિવ્રતરૂપ તેજ હોયના! એવું છે કહે છે. તે માટે તું સત્વર જઈને વિપત્તિરૂપ કાદવથી પાંડવોનો ઉદ્ધાર કર, એટલે આ બંને મહા , સતીઓના મરથ પૂર્ણ થશે. આ સાગરનો સહોદર હોયના! એવું સરોવર નાગૅદનું છે. જે કે કોઈ આ સરોવરનું મથન કરેતો તે નાગૅદ સહન કરી શકતું નથી. દ્રૌપદીએ ભીમસેનની પાસે જ છે. કૌતકે કરી કમળપુષ્પને સારૂ પ્રાર્થના કરી હતી, તેથી કમળ લેવા સારૂ ભીમસેને આ સરોવરમાં 8 પ્રવેશ કર્યો હતો તેને નાગદેવોએ અધભાગે આકર્ષણ કરી હરણ કરે. “હા ભીમસેન જળમાં બુડી ગયો એમ સમજી અનાદિક ચારે બંધુઓ આકુળ વ્યાકુળ થઈ તેની શેધ કરવા સારૂં અનુક્રમે સરોવરમાં પ્રવિણ થયા. તેઓને પણ દુષ્ટ ચિત્તવાળા નાગદેવોએ નાગપાશે છે બંધન કરી નાગેદની પાસે લઈ ગયા છે; તે માટે હે સેનાપતે, તું સત્વર તે સ્થળે , અને એ પાંડવોને એ આપત્તિથી મુક્ત કર. નાગરાજ પણ “આ પાંડુપુત્રો છે” એમ જાણશે ત્યારે તેઓનો બહુ સત્કાર કરશે. - એવાં ઇંદનાં વચન સાંભળી પ્રીતિયુકત થઈ તેની આજ્ઞાએ હું તરત જ તે નાગરાજની રાછે જધાનીમાં ગયે. તે સ્થળે દૃઢ નાગપાશે બંધાયલા, જિજત થઈ અધોમુખ કરી બેલા, શેકે તે કરી કશ થએલા અને શેકાએ કરી ને ભરાએલાં એવા તારા પુત્રોને હે કુંતી જે સમયે મેં કી તો જોયા તે જ સમયે મહા બળવાન, દુ:ખ રહિત અને સ્વરૂપવાન એવા તારા પુત્રોને નાગરાજે પણ ૬ મા બહુ પ્રેમયુકત દૃષ્ટિએ જોયા. તે સમયે નમ્રતાયુક્ત એવા નાગરક્ષકોએ નાગરાજની પ્રાર્થના ) કરી કે, “હે દેવ, તમારા સરોવરનું મંથન કરનારા આ કોઈ મનુષ્યો છે. એમણે પાડાની જેમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy