SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ છે મણીઓ, ખત સરખા ભતા હવા. એવો સ્વર્ગ અને ભૂમિનું આચ્છાદન કરનારા અંધકાર છે જે પ્રવૃત્ત થયો છતાં તે સમયે જેનો નવીન ઉદય છે એવા ચંદસરખા અર્જુનનો ઉદય શોભવા જ છે લાગ્યું. તે સમયે અર્જુનને આસપાસ ઉપદવ કરવા માટે જેઓનું મન નિશ્ચય કરેલું છે અને ( યથેચ્છપણે મહાત્વરાએ સાક્ષાત પ્રાપ્ત થએલા આપત્તિરૂપ વીશે જ હોયના! એવા તે સર્વે 5 સંચાર કરવા લાગ્યા. તે સમયે રૈલોક્યને અત્યંત ભય ઉત્પન્ન કરનાર તે સર્વેને અવલોકન કરી શ્રીકૃષ્ણ અર્જુનના બંધુઓ જે ધર્મરાજદિક પાંડવો-એઓના નાશની શંકાએ વ્યાકુળ થતા હવા. ત્યારપછી તે પન્નગાસ્ત્રને સંહાર કરવા માટે ગરૂડ જેનો દેવતા છે એવા બાણને અર્જુન, AI) તતકાળ ધનુષ્યને વિષે સંધાન કરતો હો. તે સમયે તે ભુજંગષ્ટ, દુષ્ટનીતિએ જેની વૃત્તિ છે S યુક્ત થએલી છે એવા દુર પુરૂષના ઉદય સરખા કોઈ પણ નામરહિત ઠેકાણે ગમન કરતા હવા. અર્થાત તે ભુજંગટ્યો, અને ગરૂડાસ્ત્ર મૂક્યું છતાં ક્યાં જતા રહ્યા તેની પણ કોઈને ખબર પડી કે નહી. ત્યારપછી કર્ણના ચિત્તને વિષે પ્રવિષ્ટ થએલા અજ્ઞાનના સમુદાય સરખું કણે છોડેલું ) શ્ન અંધકારસમુદાયરૂપ શસ્ત્ર, સર્વ જગતને આચ્છાદન કરતું હવું. તે સમયે અને સૂર્યોદયરૂપી શસ્ત્ર છોડીને તે સંપૂર્ણ અંધકારનો નાશ કર્યો. એવા સાક્ષાત વિયરૂપ તે અર્જુનને વિષે તે ) ( અંધકારરૂપ શસ્ત્ર લય પામ્યું છતાં, અને ઘટોત્કચના વધે કરી શકિત પણ નિકળી ગઈ છતાં કર્ણ, d) (5) “અર્જુનથી આપણા દેહનો લય થવાનું છે તેને, કૌરવોના ભાગ્યના ભંગન અને “પાંડ- 1 ને સંપત્તિ પ્રાપ્ત થશે” એ ત્રણ વાતનો નિશ્ચય કરતો હશે. પછી મહાપરાક્રમી એવો કર્ણ, અર્જનથી પોતાના મૃત્યુનોજ નિશ્ચય કરી બાણોના સર્વ સામર્થ્ય કરી યુદ્ધ કરવા માટે આરંભ કરતો હો. ત્યારપછી “આ બંને વોમાંથી કોને આશ્રય મારે કરવો?” એવા સંદેહે યુકત પર થએલી લક્ષ્મીએ અવલોકન કરેલા તે કર્ણનો અને અર્જુનને ભયંકર સંગ્રામ થતું હશે. તે સમયે તે કર્ણાર્જુનનાં છૂટેલાં બાણેના સમુદાયથી ભયે કરીને સર્વ દેવોએ આકાશથી દૂર પલાયન કર્યું, દિગ્ગજોએ દિશાઓને વિષે દૂર પલાયન કરવું અને ભૂચરોએ ભૂમિનેવિષે દૂર પલાથન કરવું. તે સમયે ભયે કરી અત્યંત ભ્રમ પામેલા તે બંને સૈન્યને, પ્રલયકાળને વિષે અત્યંત ક્ષોભ પામેલો જે સમુદ-તેના પાણીને જે શબ્દ-તેના સરખો ભયંકર એ મહા તુમુલ શબ્દ છે ઉત્પન્ન થતો હો. તે સમયે તે સેનાના કોળાહળ કરી પલાયન કરનારા બાલ્હીકદેશમાં અશ્વોએ, પોતાના ચરણે કરી પ્રહાર કરેલા અને તે અશ્વોના પલાયનસમયે, માર્ગને વિષે તે છે રથોના ધ્વજોની ઊંચાઈ કરતાં નીચે રહેનારી જે વૃક્ષોની ડાળીઓ, તેણે કરી જેના વિશે હમ ભગ્ન થએલા છે, એવા કેટલાક રથો, તે ઊપર બેસનારા રથિઓના મનોરથ સહવર્તમાન ભગ્ન હ હ) કરી. તે જોઈને અકસ્માત ભડકેલા કેટલાએક હાથીઓ, પોતાના ઉશણ કરીને જેઓએ ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy