SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ છે. માવર્ગને તિરસ્કાર કરી બોલ્યો કે, મારે પ્રતિમણ કોઈ છે? એવાં તેનાં વચન સાંભળી વિરાટરાજાએ ૪ પાકશાળામાંથી વલ્લવને રાજસભામાં બોલાવ્યો. વહ, રાજસભામાં આવી રાજાની આજ્ઞા પામી છે વષ કપૂરને, બીજે દિવસે વિરાટરાજની પાસે બોલાવ્યો. પછી બીજે દિવસે તે બંનેના બાહ યુદ્ધનું કૌતુક જોવાની ઈચ્છા કરનારા વિરાટરાજાએ ચંદસરખી સ્વચ્છ વળુએ કરી યુકત એવી રંગભૂમિ કરાવી, અને તેની આસપાસ ઈંદના ઘરના મંચકો જેવા મંચકો અન્ય રાજાઓને બે( સવાસારું સ્થાપન કરાવ્યા. પછી રત્નમંડપની નીચે દિવ્ય એવા અન્ય મંચકનેવિ મણમય છે સિંહાસન ઉપર વિરાટરાજ બેઠો. પછી વિરાટરાજની આજ્ઞા વિકારી મંડળીકરાજાએ પોતાના ) જઈ) સેવકાદિક એ યુકત થઈ આસન ઊપર બેલ. તે સમયે ધર્માદિકોએ, મને કરીને પણ ભીમસે નને પરાભવ થશે” એવો સંશય આયે નહીં, તથાપિ તેઓ ભયયુક્ત ચિતે સભામાં આવી બેઠ. થોડીવારમાં ચંદસરખાં ઊજવળ વસ્ત્ર પહેરનારા, કસ્તુરી અને પુષ્પના હારે ચિન્તીત - ૨ : ધને ધારણ કરનારા, અતિ સ્થિર, અને ચંદનાદિક સુગંધી પદાર્થોને જેઓએ સવંગ લિસ કર્યું છે છે, તથા બે દિશાભણીથી સહ્યાદિ અને વિધ્યાદિ આવતા હોયના! એવા મા શિરોમણી વલ્લવ અને વષ કર્પર, એ બંને મલ અખાડામાં આવ્યા. તે સમયે સર્વ લોકો પરસ્પર વિરાટશ, રાજાની નિંદા કરવા લાગ્યા કે આ વલ્લવ કૃતાભ્યાસી નથી ને આ વૃષકર્પરકૃતાભ્યાસી છે; " માટે એ બંનેનું બાહુયુદ્ધ કરવાનું ટાળ્યું; તે વિરાટરાજાએ યોગ્ય કરવું નથી, પણ - છે. તાના શાળાઓનો શત્રુ આ વવ છે; તેને કોઈ પણ પ્રકારે કરી મારી નખાવો જોઈએ, એ છે કારણથી આ યોજના કરી છે. એ પ્રમાણે સર્વ લોકો વિરાટાની નિંદા કરવા લાગ્યા. આણું તરફ પર્વતોની ગુફાઓનું પણ વિદિણ કરે એવા બંને જગ્યાઓની ભુજાટંકાર થવા લાગ્યા. તે ભુજ પ્રકારે કરી તેઓ તે સમયે સર્વ જાતને કેટલીકવાર સુધી શ્રવણેદિય રહિત કરતા હતા. આ છે પદસ્થાપને કરી પૃથ્વીને કંપાયમાન કરનારા અને પરસ્પર તલહસ્ત દેનારા એવા તે બંને, નાના મોં પ્રકારની રચનાઓ મુષ્ટિ બંધ કરી કુડાલે પડી અહીં તહીં ફરી એક બીજાને લાગામાં આવા fy પ્રયત્ન કરતા થકા મલ્લયુદ્ધ કરવા લાગ્યા. તે સમયે યદ્યપિ વલ્લવ, એક ક્ષણમાત્રમાં વૃષક- a પૅરને વિનાશ કરવા વિશે સમર્થ હતો; તથાપિ લોકોને તમાસો બતાવવા સારૂં તે વૃષકર્પરને મારવામાં વિલંબ કરતો હતો. જેમ મહારણ્યને વિષે બે મત્ત હસ્તિઓને યુદ્ધમાં જ્ય છે G! પરાજ્ય થાય છે; તેમ વલ્લવ અને વવકર્પરનો પરસ્પર શેકવાર જ્ય પરાજય થયું. કદીક વલ્લવ વષકરપર ચઢી બેસે,અને કદીક વૃષકર્પર વલ્લવઉપર ચઢી બેસે. એ પ્રમાણે તે બન્નેની ઘણી વારસુધી કુસ્તિ ચાલી પછી અંતે વૃષકર્પરને ભીમસેને પિતાના એકાદા પેચમાં આ; અને જેથી તેને દાળ્યો, એટલે તે વૃષકર્ષ, પ્રાણપ્રમાણસમયે દીન થઈ પૃથ્વી ઉપર પડી. તે હું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy