SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ છે કરતી હતી. ત્યાં શ્રી નેમિનાથને વંદન કરી ત્યાં બેલી દેવકી પાસે તે તી બેઠી છતાં એટલામાં પણ દેવકી, શ્રીમીશ્વરભગવાનને એવો પ્રશ્ન કરતી હવી. દેવકી–હે પ્રભો, પૂર્વે મારા ગૃહવિષે જે છ સાધુઓ પ્રાપ્ત થયા હતા, તેઓ પરસ્પર પણ ( સમાનપણાએ યુક્ત હોવાથી મારી બુદ્ધિને અભેદરૂપ ભ્રમ ઉત્પન્ન કરનારા, અને મને બહુ પ્રીતિ તો ઉત્પન્ન કરનારા હોઈને સ્વરૂપે કરી તે સાધુઓ, શ્રીકૃષ્ણના સ્વરૂપસરખા સ્વરૂપવાળા, (' દેહને ધારણ કરનારા કેમ થયા? પછી શ્રીમીવરભગવાન એવું કહેતા હતા. નમીશ્વર-પૂર્વ ભદિલપુરને વિષે નાગ શેઠની અત્યંત દૈદીપ્યમાન એવી જે સુલસા નામે છે. સ્ત્રી-તેણે પોતાને સંતતિ પ્રાપ્ત થાય, તે માટે ભકિતએ કરી આરાધના કરેલા હરિણંગમેષિ જ નામે જે દેવ તે, તે સુલસાપ્રત્યે ભાષણ કરતો હશે કે “તને પુત્ર થશે, પરંતુ તે જીવનારા નથી, છે અને દેવકીના પુત્ર જીવનારા છતાં તેઓને કંસ મારનારો છે; એ માટે તારા ગર્ભ, પ્રસતકાળજ છે. દિ દેવકી પાસે જશે અને દેવકીના ગર્ભ તારી પાસે આવશે.” એવું બોલીને તે હરિણમેષિ દેવે તારી કુક્ષીથી ઉત્પન્ન થએલા શ્રીકૃષ્ણના અગ્રજ કેવળ કૌસ્તુભ રત્નજ હોયના! એવા છ પુત્રોને તે સુલસાની પાસે ઉત્પત્તિકાળજ લેતો હશે અને તેના છ પુત્ર તારી પાસે આણતો હવે છે, તે તારા સમજવામાં આવ્યું નહીં. એ માટે કંસે મારેલા પુત્રો તે સુલસાના અને સુલતાના ( ગ્રહ વિષે વદ્ધિ પામેલા તે પુત્રો તાર. મેં પણ તે ભજિલપુરને વિષે ગમન કરી તે તારા છ પુત્રોને જ દીક્ષા દીધી છે; એ માટે તેઓ મોક્ષપ્રત્યે ગમન કરનારા છે. તારા પુત્રો એ કારણે રવરૂપે કરી છે કણ સરખા હોઈને તારી દુટિને અમતરૂપ અંજનજ હોયના! એવા થતા હવા. હે દેવકી, એર- 3 સપુત્રોનું જે તેજ-તે એમજ આનંદે કરી શરીર ઉપર રોમાંચ ઉત્પન્ન થવા વિષે કારણ છે. એવું શ્રી નેમીશ્વરભગવાનનું ભાષણ શ્રવણ કરી સ્નેહના તગેએ કરી જેના સ્તને દુધને T Aવવા લાગ્યા. એવી હોતી થકી તે દેવકી, “તે પોતાના ભાઈઓ છે એવું વર્તમાન સાંભળી પ્રી- UT Sળ તિઓ કરી રોમાંચયુકત એવા જે કૃષ્ણાદિક પુત્ર-તેઓએ સહવર્તમાન તે સાધુઓને વંદના કરતી હa (1) હવી. પછી શ્રી નેમીશ્વરભગવાને દેશના કહ છતાં તે શ્રવણ કરી આનંદયુક્ત એવા શ્રીકૃષ્ણ, ઈ . I. જે કતી, તેને પોતાને ઘેર તેડી જતા હવા. બીજે દિવસે તે શ્રીકૃષ્ણ, ફરી કુંતીએ સહવર્તમાન * શ્રી નેમીશ્વરભગવાનના સમવસરણપ્રત્યે પ્રાપ્ત થતા હવા અને પોતાની દારકસંબંધી સંપત્તિ અનુ- ક ૫ પમછે, એવો વિચાર કરી તે શ્રી નેમીધર તીર્થંકરપ્રત્યે એવો પ્રશ્ન કરતા હવા. શ્રીકાન્હે પ્રભો, જેનેવિષે સંપત્તિ વૃદ્ધિ પામેલી છે, એવી આ જે દારકાનગરી તેને જ ક્ષય, અને મારું મૃત્યુ તે સહજ પ્રાપ્ત થશે કે કેઈ બીજથી થશે? એ સર્વ પ્રકાર મને કહો. ડૉ. છે એવાં શ્રીકૃષ્ણનાં વચન સાંભળી તે શ્રીમીશ્વરભગવાને “દારકાનો ક્ષય અને તારું મૃત્યુએ બને છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy