SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ છે. યુદ્ધ કરવા માટે બોલાવનારે તું લજજા પામતો નથી શું કિંવા જે પુરૂષને પોતાનું મૃત્યુ પાસે આવ્યું SS છે તેવા પુરૂષની આવી વિપરીત વાણી થાય છે; તેવી તને આ વિપરીત વાણી થઈ છે કે શું ? છે. એવું શલ્યનું ભાષણ શ્રવણ કરી જેને અત્યંત કોપ ઉત્પન્ન થયો છે એ ચંપાનગરીને અધિપતિ કણું ભાષણ કરતો હો. હ) કર્ણ-હે શલ્ય, જેની વૃત્તિ મહેચ્છના સરખી છે એવા મદદેશમધ્યે રહેનારા સર્વ છે છે. લોકોને આ વચન બોલવાં યોગ્ય છે. તું તે વળી તે સર્વે લોકોનો રાજા છે; એ માટે તું આવું છે છે. ભાષણ કરે; પરંતુ મારા અગ્રભાગનેવિષે, જેણે કુંડળાકાર કોદંડ ધનુષ્ય) કરેલું છે, એવો ) અર્જુન જે દૃષ્ટિ પડશે તો આ સમયે તને હું મારું જે કાંઈ અત્યંત સામર્થ્ય છે તે દેખાડીશ. એવું કર્ણનું ભાષણ સાંભળીને શલ્યરાજા, ફરી ભાષણ કરવા લાગ્યો. . શક્ય હે કર્ણ, પતંગ જેમ દીપકને ભક્ષણ કરવાની ઈચ્છા કરે છે, પરંતુ તે પતંગ; તે કે દીપકમાં પડી તેજ મરણ પામે છે; તેમ તું અર્જુનને મારવાની ઈચ્છા કરે છે, પરંતુ તે અર્જુન- કોડ ( નાથો તું જ મરણ પામનારો છે; એ માટે ધ્યાનરૂપ અગ્નિ જેમ પાતકોના સમુદાયને નાશ કરતો કરતો હિ છે. પ્રદીપ્ત થાય છે તેમ આ અર્જુન, કોરલની સેનાના સમુદાયને સંહાર કરતો કરતો આવે છે તેવું છે. તે એવી શલ્યરાજાએ વર્ણન કરેલી વાણીને કર્ણ સાંભળીને, ક્રોધરૂપી અગ્નિના દુષે કરીને જેનું અંતઃકરણ વ્યાસ થયું છે એવો તે ક્ષણમાત્ર સ્તબ્ધ રહ્યો. પછી તે કર્ણ, બાણે કરી વષ્ટિ કરી કરતો થકો, પ્રલયકાળનો સૂર્ય જેમ સંપૂર્ણ ભૂકને તાપ ઉત્પન્ન કરતો સંચાર કરે છે તેમ અર્જુન 5 પ્રત્યે ધો. તે સમયે નવીન વષતુનેવિ નદીનો વેગ જેમ પોતાનાં તગેએ તીરસ્થવૃક્ષોને સંહાર કરે છેતેમ કહ્યું, પોતાનાં બાણએ કરી પાંડવોની સેનામાંના હજારો વીરોને સંહાર કરતો હ. એટલામાં અતિશય જેને ગર્વ છે એવો તે આવનાર કર્યું, તેને ધર્મરાજા, શામાં છે ચંદના દર્શન કરી પોતાના તરગોએ કાંધનું એલાન કરનારા સમુદને જેમ મોટો દેહ પોતાના વેગે અટકાવે છે તેમ અતિત્વરાએ અટકાવતો હો. તે સમયે તે ધર્મરાજા અને કર્ણ-એ બંનેની બા વષ્ટિએ કરી જેનેવિષે વ્યોમાંગણુ વ્યાપ્ત થઈ ગયું છે; અને “એ બાણે આપણને લાગશે કે શું છે. એવી રીતે જેણે ખેચને ભય પમાડ્યા છે એવું અને અત્યંત રકતના સમુદાયને વમન કરે છે નારો એવો સંગ્રામ થતું હશે. તે સમયે “આ ક્રોધ પામેલા ધર્મરાજ અને કર્ણ-એ એક C બીજાને જુએ નહીં એવું જાણીને જ જાણે હોયના! તેમ તેઓએ પરસ્પર મળે છેદન કરેલાં ગઈ બાણ, પર્વત સરખા રાશીરૂપ થતાં હવાં. તે સમયે પરસ્પર ઉપરાઉપરી છૂટનારાં જે બાછે તેઓએ સહવર્તમાન ક્રીડા કરનાર તે ધર્મરાજ અને કર્ણ-એ બંનેની બે મણિઓ છતાં તેમાંથી Sી માત્ર કાનની પાસે પ્રાપ્ત થયેલી એકજ મુકિને લોકોએ અવલોકન કરી. તે સમયે આસપાસ- (C) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy