SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ( એ પોતાના મોટા દીકસ બળદેવને ત્યાં મોકલાવી દીધો. કૃષ્ણને ખબર ન હતી કે બળદેવા માટે જે પણ ભાઈ છે; તો પણ પૂર્વ ભવના સંબંધથી કૃષ્ણને એની ઉપર ઘણે પ્રેમ થવા લાગ્યો. પછી બળ દેવની પાશેથી કૃષ્ણ સમગ્ર કળાઓ સીખ્યો. જેમ વિસ્તીર્ણ સમુદનું અસ્તિએ ક્ષણમાં પાન આ કરવું, તેમ થોડા જ દિવસોમાં અતિ વિસ્તીર્ણ એવી સમગ્ર વિદ્યાઓ કૃષ્ણ બળદેવની પાસેથી ૭) ગ્રહણ કરી લીધી. તેથી ઉપાધ્યાય તથા બંધુ એ બે સંબંધ બળદેવની સાથે કચ્છના થયા. એમ છે * કરતાં કેટલાએક દિવસ વીત્યા પછી કૃષ્ણની વનાવસ્થા થઈ ત્યારે તેનું રૂપ એવું રમણીય છે થયું કે, જાણે કામદેવને તિરસ્કાર કરવા સારૂ એની ઉત્પત્તિ થઈ હોયની; તેને જોઈને પ્રેમે ) કરી મોહિત થએલી ગોપીઓને કામદેવ અતિ પીડ કરવા લાગ્યો તેથી તે રૂપાનુરાગી પીઓ કચ્છની પાસે આવીને રમણ કરવા લાગી. જેમ કે, પ્રેમના વસે કરી ઊભાં થયાં છે જેના રોમાંચ, એવી કેટલીએક ગોપીઓ કૃષ્ણના ખભા ઉપર ચંદન દ્રવ્યથી વિચિત્ર પ્રકારનાં ચિત્રો કાહાડવા લાગી. કેટલીએક મોર પિંછ લઈને મુગટમાં ઘાલવા લાગી. કેટલીએક કાંપતી કાંપતી ન વીન પુષોના ગજરા લઈને હૃદય ઉપર આરોપવા લાગી. કોઈ કોઈ વખતે બધી ગોપીઓ ભેગી છે (' થઈ એની આસપાસ ઊભી રહી વિલાસથી નૃત્ય કરવા લાગી. કોઈ સમયે ગાયન કરવા લાગી. ' તેઓનું મન એવું તો હરણ થઈ ગયું કે જ્યાં સુધી કચ્છ એની દકિની આગળ રહે, ત્યાં સુધી ગોપીઓ આનંદને સુખને તથા હર્ષને પામે; અને જ્યાં સુધી કૃષ્ણનું મુખ દીલમાં નહી આવે . | ત્યાંસુધી નીરાત વળે નહી તથા સુખ પણ થાય નહી. ગોપીઓ કૃષ્ણને કામચેષ્ટા સીખવતીઓ K તે પણ કચ્છ જીલૅક્રિય થઈને સર્વ ચરિત્રને જીતી લેવા લાગ્યો. કામ શાસ્ત્રમાં એ એવો તો નિપુણ થયો કે, પોતાનું પાંડિત્ય પોતાના સીખડાવનારને બતાવવા લાગ્યો. એને ભાઈ બળદેવ ) $ એની રક્ષા કરતો હતો, માટેનિશંક કુળમાં ક્રીડા કરતાં કરતાં કેટલાક દિવસો વ્યતિક્રમ થઈગયા. હવે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની દ્વાદશીના પ્રાત:કાળના સમયે શૌર્યપુર નગરના રાજ સમુદવિજ્યની પટરાણી શિવારાણીને પોતાના સયન મહેલમાં નિદ્રામાં છતાં ચિત્રા નક્ષત્રમાં ગને સૂચન કરનાર ચૌદ સ્વમ આવ્યાં. ત્યાર પછી પ્રભાત થતાં શિવા દેવી જાગ્રત થતાં જ પોતાને આવેલાં સ્વોનું વ્રત્તાંત મોટા આનંદથી સમુદ્રવિજય રાજાને કહેતી હતી. એટલામાં મહા વિદ્વાન કોણકી તથા ચારણક્ષમણ એઓ ત્યાં આવ્યા. તેઓને સમુદવિ રાજાએ તે સ્વામીનું વ્રત્તાંત SિE સંભળાવ્યું. તે બધું સાંભળી લઈને તેઓ કહેવા લાગ્યા કે, હે રાજન, શિવા દેવી તીર્થંકરની માતા એ થશે એવું સ્વમ ઊપરથી જણાય છે. માટે હે પથ્વીપતિ, તમારો પુત્ર લેકોત્તર પરાક્રમી થશે; તથા ત્રિભુવનનું રક્ષણ કરવામાં સમર્થ એવો થશે, એ પ્રમાણે તેઓનાં વચન સાંભળીને રાજા કે ૭) તથા રાણીને ઘણે હર્ષ થયે, પછી તેઓને અપાર સત્કાર કરીને વિદાય કા. તે ગર્ભના પ્ર- ( Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy