SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ છે આનંદને પામીને તેને છાતી સરસ ચાંપ્યો. કૃષ્ણ પણ પોતાના પિતાને પ્રેમ સહિત પગે પડો. કે પર તેને ઊઠાડીને વસુદેવે ખોળામાં બેસાડ્યો. તેમજ સમુદ્રવિજ્યને પણ કૃષ્ણ સાષ્ટાંગ નમરકાર પર આ કર. ત્યારે તેણે તેના મસ્તક ઉપર હાથ રાખીને આશીર્વાદ આપ્યો. કૃષ્ણનું મહર . - તથા પ્રફુલ્લિત મુખકમળ જોઈને સમુદવિજ્યને એવો તો આનંદ થયો છે, તેનું કથન થઈ શકે છે છે) નહી. પછી પોતાની માતા દેવકીને કચ્છ જઈને પગે લાગ્યો. ત્યારે દેવકીએ પોતાના પુત્રને છે (પ્રેમાલિંગન દીધું. તેથી સ્તનમાંથી દૂધની ધારાઓ નીકળવા લાગી; તેણે કરી કંચુકી ભીજાઈ છે ગઈ અને પોતાને ધન્ય માનીને મહા હર્ષને પામવા લાગી. કંસનું મૃત્યુ થયા પછી મથુરાનું રાજ્ય ઉગ્રસેનને આપ્યું. તેણે પોતાની પુત્રી સત્યભામાં કૃષ્ણને પરણાવી દીધી. કેમકે, કૃષ્ણ સાધર ધનુષ્ય ચડાવીને સ્વયંવર મંડપમાં પ્રતિજ્ઞા પૂરી કરે- 1 જ લીજ હતી. કૃષ્ણ પણ વિધિયુકત સત્યભામાનું પાણિ ગૃહણ કર્યું. કંસ મુવો તે વૃત્તાંત સાંભળીને તેની સ્ત્રીઓ પોતાના પતિના શબની પાસે આવીને વિલાપ જ કરવા લાગી. ઘુળમાં આળોટીને મહા ખેદ પામવા લાગી. છવયશા પણ પોતાની બધી શેકોની છે. સાથે અતિ વિલાપ કરવા લાગી. પતિનું શબ ધુળથી ભરાયલું જોઈને બધી મૂછને પામી, પછી સાવધાન થઈને અતિશય શેક કરી છાતી ફૂટવા લાગી. એટલામાં કંસને ઉગ્રસેન વગેરે અગ્નિ છે ” સંસ્કાર કર્યો. પરંતુ જીવયશાએ એની ક્રિયા કરી નહીં; અને બોલી કે, મારે સિંહના જેવો છે છે પરાક્રમી પિતા જ્યારે આ મથુરાને આવીને ઘેરો ઘાલશે ત્યારે આ હરિના જેવા યાદવો ક્યાં છે. નાશી જનાર છે. અને આ બળરામ તથા કચ્છ પણ તેની પાસે જીવતા રહેનાર છે કે માટે હું Sા તેમની જોડે મારા પ્રાણ પ્રિયની ક્રિયા કરીશ. એવી તેની પ્રતિજ્ઞા સાંભળીને ઉગ્રસેન કોપાયમાને છે થઈને બોલ્યો કે, તું જરાસંધની પુત્રી છે તે બધા જાણે છે, ફોકટ બકવાદ શા સારૂ કરચા કરે છે! જો એમજ કરવું હોય તે બાપની પાસે જઈને કાં એ કામની ઉતાવળ કરતી નથી. એવું તિરસ્કાર Sી ભરેલું રાજાનું બોલવું સાંભળીને તરત જીવયા. ત્યાંથી નીકળી જઇને પોતાના બાપને ઘેર ગઈ હe ( અને તેને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. એ વાતની ઉગ્રસેનને ખબર પડતાં જ તેણે બધા યાદવને 3 તે એક કસ્યા. અને તેઓને કહેવા લાગ્યો કે, જરાસંધ આપણે મોટો વેરી થયો તેને શે ) ઉપાય કરો. ત્યારે બધાએ કહ્યું કે ક્રૌલુકીને પૂછી જુવો. પછી કૌટુકીને પૂછશ્વાથી તેણે કહ્યું કે, હ ST હે રાજન આ રામ અને કૃષ્ણ એ બે છોકરાઓ ભરતાના સ્વામી થવાના છે. પરંતુ હરેક મનુન છે. વ્યનું ઉત્કર્ષ થવું તે ક્ષેત્ર તથા કાલની ઉપર આધાર રાખે છે. હમણા તમે પશ્ચિમ દિશામાં સમુદના ૧ કિનારા ઉપર એક મોટું ક્ષેત્ર છે, ત્યાં પોતાના પરિવાર સહિત જઈને જે સ્થળને વિષે સત્યભામા Uછેબે ભાગ્યશાળી પુત્રને જન્મ આપે ત્યાં પોતાની રાજધાની કરવી. એમ કશ્યાથી સર્વ મનોરથ : Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy