SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ હો ગ્રિના જેવી લાલચોળ આંખે થઈ ગઈ અને પોતાના ધનુષ્ય તથા બાણ લેવાને અંતઃપુરમાં જ્યાં વસે ધર્મ અને દ્રૌપદી સૂતેલાં હતાં ત્યાં નારદની કરેલી મર્યાદાને ભંગ કરી માંહે ધસ્ય અને સાથે પર ધનુષ્ય બાણ વગેરે શ લઈને જે તરફ ગાય ગઈઓ હતી તે તરફ રથારૂંઢ થઈને દોડો. થોડીવારમાં ચાર લોકોને પકડી તેઓને માર મારી અધમુઆ સરખા કરી ગાયોને છીનવી લઈ ) ગોપોની સાથે વીંટાયલ અને પ્રજાજનોની સાથે વંદાયેલો અર્જુન નગર સમીપે આવ્યો. તે પણ ( સમયે ગાયે હર્ષના શબ્દો કરવા લાગી તે જાણે ઊગે સ્વરે પાર્થને યશ વર્ણન કરતી હોયની! છે. અને નગર બહાર પાદરમાં ઉભો રહી એક અનુચરની સાથે યુધિષ્ઠિર, પાંડુ તથા કૃતી વગેરેને ) છે. પોતાથી થએલા અપરાધના પ્રાયશ્ચિત્તની આજ્ઞા પૂછવા મોકલ્યો કે કરુવંશની શુદ્ધિને અર્થના- ૧ રદ રૂષિએ ઠેરાવી આપેલી મર્યાદાને મારાથી ભંગ થયે છે; અને તે થયાથી બાર વર્ષ સુધી તીર્થાટન કરવા જવું એવી શિક્ષા પણ તેમણેજ ડેરાવેલી છે તે હું માન્ય કરીને તીર્થયાત્રા કરવાને જાઉં છું. મુનિનું વચન અવશ્ય માન્ય કરવું જોયે; કેમકે તે પ્રમાણરૂપ છે. માટે હવે મને આજ્ઞા આપો કે હું જાઉં અને મારા હૃદયમાં રહેલાં તમારાં ચરણાર્વિદા સર્વ પ્રવાસને વિષે વિ ઘને ટાળનારાં થાય એવો અનુગ્રહ કરો. એવી અર્જુને કહેલી હકીગત સર્વે અનુસરે રાજ છે દરબારમાં જઈ કહી. તે સાંભળીને પાંડ પ્રમુખ સર્વ પરિવાર જ્યાં અર્જુન પાદરે ઊભો હતો ત્યાં આવ્યો તેમાં પાંડુ રાજા અર્જુનને હાથ ઝાલી મહા ખેદયુકત થઈ અર્જુન પ્રત્યે બોલવા લાગ્યો. - પાંડુરાજા–હું ધનંજ્ય, હે વત્સ, તે આ ગાયોને પાછી વાળી તે ઘણું સારું કર્યું. એ કૃત્ય અવશ્ય ક્ષત્રિઓને કરવું જોયે છે. પરંતુ આ સમયે તને તીર્થયાત્રા કરવા જવું યોગ્ય નથી, ૭ હજી તારી શિશુ વય ગણાય. તેમાં પૃથ્વી પર્યટન કરવું સારું કહેવાય નહીં. જે પણ તારાથી છે રૂષિની આજ્ઞાનો ભંગ થયો છે ખરો તો પણ તે પરોપકારને અર્થે હોવાથી તેથી કોઈ પ્રકારેબાધા થવાનો સંભવ નથી. માટે એ મરથ તું મુકી દે. તીર્થાટનની આકાંક્ષા વ પણામાં શોભે છે. માટે એ ઈચ્છાનું તું ત્યાગ કર. કુંતી–હે દીકરા, આપણા કુરુવંશને ચાલે છે કે, પુત્ર યોગ્ય ઉમરમાં આવ્યા પછી તેને ( પિતા રાજ્યભાર તેની ઉપર મુકીને તીર્થ યાત્રા કરવા નીકળે છે. માટે તું આહીં રહે ને તારા પિતાને તીર્થાટન કરવાને જવા દે. એ યોગ્ય છે. વળી તારું બાહાર જવું સાંભળીને દ્રોપદી અતિ રૂદન કરી રહેલી છે. તેને એમજ મુકીને તારાથી કેમ જવાશે. કેમકે, સૌથી એનો પ્યાર તારા ઉપર અધિક છે. યુધિષ્ઠિર–(અતિ શેકાતુર થયો થકો) હે ભ્રાતા, જે કોઈ પોતાના માવિત્રોનું કહ્યું ઉલ્લંઘન Sછી કરીને પોતાનું ઈચ્છેલું કાર્ય કરવાનો આરંભ કરે છે તેનો નિર્વિધ પણે અંત સફળ થતો નથી, છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy