SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ' ઘણા દિવસો વીત્યા પછી એક મહા પુષ્ટ વાન, એ તો મલીન હતો કે મુખ જે ઉમરશી મક્ષિકા કોઈ સમયે ઉકેજ નહી; એવો પુરૂષ સાગરની દૃષ્ટિએ ચડ્યું. તેને સાથે ઘેર લઈ આવીને સારી રીતે નવરાવી ધોવરાવી સારાં લુગડાં પહેરાવ્યાં ને કહ્યું કે, આ મારી પુત્રી હું . તારી સાથે પરણાવું છું, માટે તું હવે અહી રહીને આનંદ ભોગવ. આ અમારી સર્વ મિલકતનો કોડ માલક તું જ છે. એ પ્રમાણે કહી કારવી ને તે પુરૂષને ઘર જમાઈ કરી રાખ્યો. પછી રાત્રે જ્યારે છે બન્ને વધુવર અંતઃપુરમાં સુવાને ગયાં; ત્યારે તે પુરુષને પણ સાગરની પછે તેને સંગ અંગારના છે જેવો લાગ્યો. તેવોજ ત્યાંથી ઊઠી પિતાને પ્રથમ વેષ ધારણ કરીને નાઠો. ત્યારે પૂર્વની પડે ) સુષ્પાલિકા ફરી રોવા લાગી. તે સાંભળીને તેને બાપ ત્યાં આવ્યો. અને તેને કહેવા લાગ્યો. જ સાગરદત્ત–હે પુત્રી, તારા પૂર્વ જન્મને વિપરીત વિપાક છે; તેથી વારે વારે આમ થયા ? કરે છે. હવે પતિની આશા તને મૂકી દેવી જોઈએ છે; અને દાન પુત્ય તથા ધર્માચરણ કરવામાં ( દિવસ ગાળવા જોઈએ છે. એમ કશ્યાથી શુભ કર્મ બંધાઈને સર્વ અશુભતાને નાશ થશે. એવાં પિતાનાં વચનો સાંભળીને સુકમાલિકાએ શુભ કૃત્ય કરવા માંડ્યાં. એવી રીતે ઘણા દિવસ વીત્યા પછી તેને ઘેર કોઈ પાળિકા નામની સાધ્વીઓ આવી. તેની સેવા અતિ પ્રીતિએ છે ભ, અશનપાનાદિકે કરી સુકમાલિકાએ કરી. ત્યારે તે સાધીઓએ તેને ધર્મનો ઉપદેશ કરો. તેથી તે તો ( મહા ભકિત પરાયણ થઈ રહી. અને ચોથ છઠ તથા અહમાદિ વિવિધ પ્રકારે અનેક તપ કરવા લાગી. તો છે. સાધ્વીઓની સાથે વિહાર કરવા માંડ્યો. એક સમયે તે પોતાની સાથેની આયઓને કહેવા લાગી. | સુકમાલિકા–હે સાથીઓ, સૂર્યની તરફ નજર કરીને હું આતાપના કરીશ. તે વાર સાંભળીને તેઓએ આગમોકિત તેને કહી.) - સાધ્વીઓ-હે બાઈ સાવીને આતાપના નથી હોતી. કેમકે, આતાપના વસતિની બાહાર થાય છે. માટે તે સ્ત્રીલિંગને યોગ્ય નથી. ઇત્યાદિક તેઓનું બોલવું ન સાંભળી વનને વિષે જઈ સૂર્યની સાંબે દષ્ટિ દઈ આતાપનાનો આરંભ કરે છે એટલામાં એક સ્ત્રી કે જેણે એક પુરૂષના ઉત્સગનો આશ્રય કરેલો છે, બીજાના અંકની ઉપર પગ રાખેલું છે; ત્રીજો પુરૂષ તેને અલંકાણે પહેરાવે છે; ચોથે તેની ઉપર છત્ર છે ધારણ કરી રહ્યો છે; અને પાંચ પુરૂષ તેને વીંઝણાથી વાયરો કરે છે એવી ગણકા તેણે દીઠી. પણ ત્યારે જેની ભોગની ઇચ્છા પૂર્ણ થઈ નથી એવી તે સુકમાલિકાએ મનમાં એવું નિદાન કરચું કે, છે જે તપ કર્યુ તે તપના યોગે મને પાંચ ભત્તર પ્રાપ્ત થાઓ; એજ ફળની હું અભિલાષા કરું છું. તે તે પછી દશૌચાદિકકરી, તથા ક્ષણક્ષણવિષે આંગની ઉપર પ્રમાર્જન કરીને તપ કરનારી જે સુકમા 6 ગ) લિકા તેને પુન: આર્થીઓ તેમ કરવાને ના કહેવા લાગી પણ તેઓનું ન માનતાં મનમાં નિશ્ચય ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy