SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૯ છેહવે અવરોષ જે તમે ચાર પાંડવો-તેમને માટે, લક્ષ્મીવતિ, ગવતિ, વિજ્યા અને રતિ-એ ચારે જે કન્યાઓ ભેટ કરીએ છે. એમ કહી હર્ષયુક્ત એવા તે દશાહેઓનગરમાં બહા ઉત્સાહ કરીને અનુક્રમે ચારે પાંડવોની સાથે અનુક્રમે ચારે કન્યાઓનું પાણિગ્રહણ કરાવ્યું. ત્યારપછી બંધુસ- ર ( હિત ધર્મરાજાને આદર સત્કાર કરી કષ્ણ પોતે, દારકાની શોભા, તે પાંડવોને દેખાડવા લાગ્યા. તે સમયે પાંડવોના અભિમન્યાદિક તથા પંચાલ કુંવરો, કૃષ્ણના પ્રદ્યુમ્નાદિ કુંવરોની સાથે વન, આ ' ઉપવન વિગેરે રમણીક સ્થળોમાં કા કરવા લાગ્યા. પછી દુર્યોધને કરેલા ઘણા અપરાધને ( દોપદી તથા ભીમસેન, સાસુને કૃષ્ણને કહેવા લાગ્યાં. તે સમયે તરતજ કૃષ્ણ પણ ફોધ કરી છે છે. દુર્યોધનની પાસે મહાચતુર, બુદ્ધિમાન અને વકતાપુરૂષોમાં શ્રેષ્ઠ એવા દુપદરાજાના પુહિ- 6 તને દૂતકૃત્ય કરવા સારું હસ્તિનાપુરને વિષે મોકલતો હશે. વકતૃત્વનું તીવ્રપણું અને કોમળ અને પણ ઈત્યાદિક ગુણે કરી યુક્ત એવે તે પુરોહિત, દૂતપણાને યોગ્ય એવા પરિવારને લઈ હસ્તિનાપુરપ્રત્યે ગમન કરતો હો. ત્યાં સેવા કરવા માટે પ્રાપ્ત થએલા જે રાજાએ તેના નાનાપ્રકારના મણીભૂષણોએ શણગરાએલા એવા મોટા અશ્વ, હાથી અને તેણે કરી જેના આંગણાનો પ્રદેશ વ્યાપ્ત થઈ ગયો છે, અને કારમાં સંચાર કરનારી સ્ત્રીઓની ત્વરિતા જ ગતિએ કરી શબ્દ કરનારું પગનાં ઝાંઝર, તે ઝાંઝરના શબ્દોએ કરી જે દેકાણે કામદેવ અત્યંત છે જાગત છે, એવા રાજગૃહમાં તે પુરોહિત પ્રવેશ કરતો હવો. ત્યાં દોણાચાર્ય, અશ્વત્થામા, છેભીષ્મપિતામહ, શલ્ય, જ્યદળ, કૃપાચાર્ય, કતવમ, ભગદત્ત, કર્ણ, વિકર્ણ સુદામ, શનિ, રસ ભૂરિશ્નવા, દિસજા અને પ્રચંડ બાહુદંડાળા એવા પોતાના દુઃશાસનાદિક ભાઈઓએ સ GE તા લક્ષ્મણાદિક પુત્રોએ આસપાસ વેષ્ટિત થએલો, એ, તથા મધુર કંઠવાળા પુરૂષો ગાયનની ) ગર્જના કરી જેના ગુણનું ગાન કરે છે, સ્તુતિ વિષે નમ્રતાયુકત જેઓની ઇચ્છા છે એવા ઊA નમ તાલિકો ભાટ ચારણે) જેની સ્તુતિ કરે છે, જેઓનાં નમ્ર મસ્તકો છે એવા પાસે ઊભા હો રહેલા આજ્ઞાધારક સેવકોએ જેનું મુખકમળ અવલોકન કરી જેની આજ્ઞા વિકારી છે, નવરસ છે યુકત એવી સુધાતુલ્ય કવિતા કવિશ્વરો જેને સંભળાવી રહ્યા છે. પુરાણીઓ જેને પૂર્વ રાજઓનાં વૃત્તાંત સંભળાવી રહ્યા છે, સ્મૃતિ જણનારાઓ જેના આગળ ધર્મની વ્યવસ્થા કથન કરી રહ્યા છે છે છે. રાજ્યનીતિ જણનારા પંડિત જેને સંધિ, વિગ્રહ યાન, આસન, હૈધ અને આશ્રય એ છે ? SB ગુણના રહસ્યને સંભળાવે છે, ઈદની સભાની શોભા અને વિલાસ-એઓનો ઊપહાસ કરનારું છે અને જયાં શત્ર નથી એવી રચેલી સભામાં બેસનારો અને ભૂષણોએ ભૂષિત એવાં જે માણિક્ય 6 છે તેની કાંતિએ જેનો દેહ શેભે , અને સ્વર્ગથી સાક્ષાત્ ભૂમિતળપ્રત્યે ઊતરે ઇંદજ લેનાર ડૉ. ) એલો સાઓનો અધિપતિ ધૃતરાપુર દુર્યોધન-તેની પ્રત્યે તેના અગ્રભાગે, જેની ઊત્તમ છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy