SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 6) Ce-2 -> થઈ ગયા જેવું હોવાનું કારણ શું! ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થયા વિના મનનું સમાધાન થતું નથી. તો છે અને મનનું સમાધાન થયા વિના પદાર્થની ઈચ્છા જતી નથી. માટે ઈચ્છિત પદાર્થની જે પ્રાપ્તિ તે મનનું સમાધન છે. એ બન્નેની વચ્ચમાં અંતરાય નથી. ત્યારે એકનો ભાવ અને બીજ અભાવ સંભવે નહી. અહીં મનનું સમાધાન તો ભાવ રૂપે દેખાય છે અને ઈચ્છિત પદાર ર્થની પ્રાપ્તિ તો થઈનથી માટે તે અભાવ રૂપે છે. અને એક પદાર્થને વિષે એક સમયાવચ્છિન્ન ભાવાભાવ હોયજ નહી. તે આ પ્રત્યક્ષ દેખાય છે એ મોટી આશ્ચર્યની વાત છે. જે આજ પાંડુ રાજ હોય તો એમ બની શકે, પણ તે ક્યાંથી હોય! તેઓને અત્રે આવવાની કલ્પના શા ઉપરથી થાય! પણ કદાચ કાકતાલિય ન્યાયવત એમ પણ બની જાય છે ત્યારે શું મારી તીવ્ર પ્રીતિ Sા રૂપ આકર્ષણ શતિજ એમને તેડી આવી હશે! વળી મનમાં) પણ એજ પાંડુ રાજા છે એવો નિશ્ચય શા ઊપરથી થાય! જે પણ એમના અંગ સ્પર્શથી મને આનંદ થયા જેવું લાગ્યું; તોપણ જ એ તકે મારા ખરા થાય એવું ભાગ્ય ક્યાથી! | ઇત્યાદિક તર્કો થતા સુધી પૂરી મૂછ વળી નહોતી; જેમ કાંઈક નિદા અને કાંઈક જગત અવસ્થા હોય તેમાં માણશ નાના પ્રકારના વિચાર કરે છે, તેમ તેને નાના પ્રકારના વિચાર થયા છે છે પછી પૂરી સાવધ થઈ ઊઠી બેશીને સારી રીતે આંખ ઊઘાડીને જોવા લાગી, તો તેના હાથના કડા ) છે ઊપર “પાંડુ રાજ એવું નામ કોતરેલું જોવામાં આવ્યું. તેથી તે જાણે શેકની મૂછમાંથી ઊઠીને તો હર્ષની મચ્છમાં આવી ગઈ હોયની એવી રીતે સ્નેહને વશ થઈ થકી સ્તબ્ધ બની ગઈ. માત્ર " I ને ઊધાાં હતાં, તેઓની એકજ ટક પાંડુ રાજાની સાંબે લાગી ગયાથી જાણે જગત મૂછજ થે થઈ હોયની! એ ભાસ થતો હતો. તેમાં પ્રેમનાં આશુ નીકળી રહ્યાં છે. S પાંડરાજ-હે સુકુમારી, ઘણે આક્રોશ શા સારૂ કરે છે. તું જેને માટે અતિ દુઃખિત છે છે તે હપતિજ પાંડુરાજા છું. તારા નિર્મળ ગુણ સાંભળી તથા તારૂં ચિત્રપટ ઉપરથી અતિ મનોહર લL Sી રૂપ જોઈને મારું મન હરણ થઈ ગયું, તેથી હાથમાં લીધું છે ધનુષ્ય જેણે એવા મદન માત્રની જ ( સહાયતાથી હું અતિ ઉત્કંધથી આ તારા નગરમાં આવ્યો છું. છે. એ પ્રમાણે રાજ અતિ પ્રેમનાં વચનો બોલે છે એટલામાં તે સખી ત્યાં આવીને ચિન્હ ) * ઊપરથી આ પાંડુ રાજાજ છે એમ જણ: સખી–સતી પ્રત્યે) હે રાજકન્યા, આ મહારાજ પાંડુ તમારે ઘેર પણ દાખલ આવેલા હે છે, માટે ઊઠીને એમની યથાવિધ આશ્વાસના કરો. કુંતી સખી, હું સત્કાર કરવામાં સમઝતી નથી. માટે તું જ યોગ્ય સત્કાર કર. પછી તે સખીએ યથા શાસ્ત્ર બન્નેનો ત્યાંજ ગાંધર્વ વિવાહ કરો. હેતી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy