SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ છે. સખી– (રાજ પ્રત્યે) હે રાજ, જેણે પોતાના યશવડે ત્રણે લોક શાંત કર્યો છે, એટલે કે જેની કીર્તિ ત્રણે લોકોમાં વ્યાપી રહી છે, અને એક ક્ષમા રૂપ ચક્ર તથા બીજું દિગ્વિજય કરવાનું છે? છેચક્રરત્ન ધારણ કરનારા ચક્રવર્તિ શાંતિજિનેશ્વર જે કુલમાં ઉત્પન્ન થયા છે, તે જ કુલમાં આ કુમા- રીએ પણ જન્મ લીધો છે. અર્થાત એ મોટા કુલમાં ઉત્પન્ન થએલી છે. અને તમે પણ પોતાના 9) ગુણે કરી ત્રણે લોક વશ કરયા છે; અથત સર્વ શુભ ગુણ સંપન્ન છો, તેથી એ કન્યાની તમારી છે (ઉપર અતિ પ્રીતિ થઈ ગઈ છે. એવું જાણીને યાદવોના રાજની સંમતિ વિના મેં બન્નેને વિવાહ ;) કરી દીધો છે. માટે હવે આ કુંતીના જેમ સર્વ મનોરથ પૂર્ણ થાય તેવો યત્ન તમને કરવો જોયે. ) - એમ કહીને તે સખો બન્નેનાં મન એકાંત સ્થળ સેવવા આતુર થએલાં જઈને ત્યાંથી જ જતી રહી. ત્યારે તે બન્ને એકાંત સ્થળમાં ગયા. ત્યાં કામદેવને પિતાને મરથ સિદ્ધ કરવાની ? તક મળી. કહ્યું છે કે “એકાંત સ્થળમાં મને મળેલાં સ્ત્રી પુરૂષ જે મળ્યા હોય તો ત્યાં કામદેવ છળ . કચાવિના રહેતો નથી. એવી રીતે એકાંત સ્થળ સેવન થયા પછી કામદેવ પોતાના મનમાં કો) વિચાર કરવા લાગ્યો કે, હું ધન્ય છું. કે આવા ઉત્તમ પુરૂષે પણ મારે વશ થઈ જાય છે. એમ હું ( હાસ્ય વિનોદ યુક્ત ક્રીડા કરતાં કરતાં આખી રાત્ર વ્યતીત થઈ ગઈ. કહ્યું છે કે, “સુખોપભોગ ) ( કરતાં કાલ ક્ષીણ થાય છે તે જણાતો નથી. પછી પ્રભાત થયે ન થયો એટલામાં પેલી સખી કે 1) છે જેને એ બધી વાતની ખબર છે તેની આજ્ઞા લઈને ગાંધર્વે આપેલી મુદ્રિકાના પ્રભાવથી પાંડ 1 | રાજા પોતાના નગરમાં આવ્યું. એટલામાં ઉદયાદ્રિ પર્વતના શિખર ઉપર સૂર્ય પોતાના કિર- ૧) છે ણોને પ્રસાર કર્યો એટલે સવાર થઈ ગઈ પાંડુ રાજાના સમાગમથી તેજ રાત્રીએ કુંતીને ગર્ભ રહ્યો. તેથી દિવસાનદિવસ જેવી વર્ષ તુના સમયે અન્ય પડવાથી નવા અંકુરોથી પૂથ્વી શોભાને પામે છે, તેમ ભરજુવાનીમાં આવેલી - કુંતી ધારણ કરેલા ગર્ભથી શોભવા લાગી. એ વાત પેલી એક સખીજ જાણતી હતી, તેણે અતિ ડો. ચાતુર્યથી એવી રીતે છાની રાખી કે, બીજા કોઈને ખબર પડી નહીં. તે ગર્ભના પ્રતાપે કુંતીને એ પરાક્રમ થયો કે ઈદને પણ તણુના જેવો ગણવા લાગી. અને ઉદારતા તે એવી થઈ કે - A તાનું સર્વસ્વ આપવાને પણ પાછી હટે નહી. મણીઓનાં તેજસ્વી કુંડલ તથા શો અતિ પ્રિય છે ભાસવા લાગ્યાં. એમ કરતાં નવ માસ પૂરા થયાથી સારા દિવસે સૂર્યના જેવી કાંતિવાળા પુત્રને જન્મ થયો. તે સમયને વિષે તેને આનંદ પણ ઉત્પન્ન થયો ને ગુપ્તપણાને લીધે મનમાં શેક પણ રહ્યો; તેથી વિચાર કર્યો કે પુત્રને દૂર કર્યા વિના છૂટકો નથી, એ વાત પ્રસિદ્ધ થવી જેઆ ઇતી નથી એવા શેકમાં કુંતી પડી ગઈ અને બીજી બાજુએ તે પુત્રનાં અંગનાં ચિન્હ જેવાં તો છે કે મહા પરાક્રમી, અતિ ઉદાર, તથા સામ્રાજ્ય પ્રાપ્તિ હોવાનાં જઈને કુંતી તથા ધાત્રી એ બને છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy