SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ છે નિરંતર ભયભીત રહે છે. વિદ્યુનમાલીના નાશવિષે અપ્રાપ્ત છે બાહુબળ જેને એવો ઇંદનગરનાં SB દ્વાર બંધ કરીને અતિશય ભય પામી રહ્યો છે. રાજમા ઊપદ્રવ થએલો જોઈ બુદ્ધ નામના નિમિત્ત પર છે જાણનાર નૈમિત્તિકશિરોમણીને રાજાએ તેડાવીને પૂછયું કે હે મહારાજ આ દુર્નિવાર અને આ આ દુય એવા મારા શત્રુઓનો ક્યારે નાશ થશે? તે કહે. બુધ હે દેવ તારા શત્રુઓને અર્જુન માત્ર જીતશે, બીજા કોઈનું એવું સામર્થ નથી કે છે (D' તારા શત્રને જીતે. ગૈલોક્યમાં અવિલોકતાં અર્જુન જેવો કોઈધનુષ્યધારી નથી, માટે જે અર્જુ- B નનાં બાણુ એક વખત તેઓના ઉપર ચાલશે તો અવશ્ય તારા તે શત્રુઓનો પરાભવ થશે. છે. હમણાં તે અર્જુન વિદ્યાને પ્રસન્ન કરતો ઇંદકીલ પર્વત ઉપર રહ્યો છે. ત્યાં જઈએ પાર્થની પ્રાS ર્થના કરો. તે મહા નમ્ર છે તમારી પ્રાર્થના સાંભળશે. એવાં તે જોશીનાં વચન સાંભળી તેને અને છેઆદરપૂર્વક સંતો, અને પછી તે ખેચશ્વર ઈદે મને બોલાવી કહ્યું. - દ્રિ- સખે, તું અને પાસે જા અને તેને કોઈપણ પ્રકારે કરી અહીંયાં લાવી મારે ખેદ દૂર કર. જેમ ઉન્મત્ત હસ્તિ પાસે વૃક્ષને થડમૂળથી ઉખેડી નંખાવીએ તેમ શત્રુઓને હું ( તું અર્જુન પાસે નાશ કરાવ. વળી અર્જુનની સાથે તારી મિત્રતા પિતસંબંધિ છેજ. કારણ ) છે તારો પિતા વિશાલાક્ષ બદ્દ થએલો તેને પાંડુએ મુક્ત કર્યો હતો, માટે હે ભાઈ તું જા અને I) અર્જુનને અને તેડી લાવ; બાપના સંબંધે કરી અર્જુન સાથે તારે મિત્રતા થશે. એવાં ઈંદનાં વચન સાંભળી અને તેને પાસે આવેલ જાણી હું તને બોલાવવા આવ્યો છું. ) ત્યાં આવી ઇંદના શત્રુઓનો પરાભવ કરી તેના પિતૃઓના રાજમાં તેને નિર્ભય કર આ તારી આંગળીએ જે શોભાયમાન અંગુઠી છે તે વિશાલાક્ષની અને પાંડુરાજાની પરસ્પર પ્રીતિ વિષેની રે સાક્ષીભૂત છે. તેઓની પરસ્પર મિત્રાઈ થયા પછી તે મારા પિતા વિશાલાક્ષે પોતાની ઉપર છે જેણે મેટો ઉપકાર કરે છે એવા તારા પિતા પાંડુ રાજાને કહ્યું કે આ અંગુલીયક (વીંટી) ના સારા કોમ મળે મને ઘણુસહ (ધા રૂઝ) અને આકાશ ગમનાદિક ગુણ વારંવાર પ્રાપ્ત થયા છે. એવી રીત જે મારા પિતાએ કહ્યું. આ વીંટીને એવો ગુણ છે; તે માટે ગુણ માણિજે ભૂષિત એવું જે તારું છે તે શરીર તે હમણાં ઘણયુકત છે તેને દિવ્યષધી સ્વરૂપ આ અંગુલીયોદકે સ્નાન કરી વ્રણરહિત કર. 6 4 એ પ્રમાણે તેના બોલી રહેવા પછી આશ્ચર્ય રહિત થઈ અર્જુને જાણ્યું કે જેની સાથે મેં વિવાદ SiE કરો તે તો મારે જેકબંધુ જેવો છે. એવું વિચારી અર્જુન ચંદ્રશેખર પ્રત્યે આલિંગન દેઈ બોલ્યો. ) અર્જાન-હેમદ, જેવી જેકબંધુ યુધિષ્ઠિરની આજ્ઞા તેવીજ પોપકારરૂપ પુષ્પોએ કરી સુગં- 1 ધીવાળી તારી આજ્ઞા મારા મરતક ઉપર માળારૂપ થાઓ. મને એ પવૈવાતનું સ્મરણ છે, અમે જયારે વનવાસ નિકળ્યા ત્યારે પાંડુ પિતાએ આ અંગુઠી ધર્મરાજને આપી અને કહ્યું કે “એ ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy