SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે તરફ વિદ્યાધરી વિદ્યા વડે પૃથવીપર અદિતીય ધનુષ્યધારી, અને મહા વિદ્યાવાન અને આ Sજ કાશમાર્ગે ચાલ્યો. હેમાંગદ રાજા અર્જુનને પરાક્રમ જાણતો હતો. માટે વિશ્વાસ પૂર્વક ત્યારે છે. ત્યાંજ ઉભો રહ્યો. એટલામાં એક ઘડેસ્વાર આવી રાજા પ્રત્યે બોલવા લાગ્યો. - ઘોડેસ્વાર-હે મહારાજ, એક અષિ આપને આશીર્વાદ આપે છે. પ્રભાવતી દેવી. ત્યાં પુષ્પ વીણે છે. આપ આગળ આવો. એવું સાંભળી રાજ અતિ પ્રસન્ન થઈને આગળ આવ્યો. કહ્યું છે કે, મનની અભીષ્ટ છે છ વસ્તુ દેખી દોડે નહી. એવો કોણ પુરૂષ છે? તે સમે પ્રભાવતી દેવીને રાજાએ દીઠી. તેથી જ છે. રાજા અતિ પ્રસન્ન થયે. એવામાં નાગ આવ્યો, તેને જોઈ પ્રભાવતી ભયભીત થઈ અને તે " હે આર્યપુત્ર, હે આર્યપુત્ર, એમ બુમ પાડવા લાગી. એવા પ્રભાવતીના આલાપ સાંભળીને રાજા તેની રક્ષા કરવા દોડ્યો. પણ એટલામાં તે નાગે રાણીને દંશ મારો. તે જોઈ હેમાંગને તો જેમાં પ્રથમજ દીપક ને હોય તે થોડું અંધારું ભાસે છે પણ દીપક પ્રગટ્યા પછી તે જે ઝટ બુજાઈ જાય તે પ્રથમના અંધારા કરતાં વિશેષ અંધકાર માલમ પડે છે. તેમ પ્રભાવતીના મળ્યા પહેલાં જેટલું દુઃખિત હતો તેના કરતાં ક્ષણવાર આવી મળીને પ્રાણાંત વિયોગ થયાથી જે શોક થયો તેનું વર્ણન કેમ થાય! રાણીને મૂછ આવી તે જોઈને રાજ પણ મહા આકુળ વ્યાકુળ અને " મૂછિત થઈ પૃથ્વી ઉપર પડશે. જેમ સૂર્ય અસ્ત થવાથી ચકો તથા ચકવીને દુસહ દુઃખ પ્રાપ્ત 1 છે થાય છે તેમ રાજા અને રાણી બન્ને મૂછિત થવાથી મહા દુઃખને પામ્યા. તેમને જોઈને બીજા લોકો મ છે. પણ અતિ ખેદ કરવા લાગ્યા. કેટલાએક રૂદન કરે છે, કેટલાએક કેળનાં પાત્રમાં લઈને રાજા અને રાણીની ઉપર વાયુ ઢોળે છે. એવા અનેક પ્રકારે સાવધાન કરવાના ઉપચાર કર્યાથીરાજ સાવધ થયો. અને પ્યારીને ખોળામાં લઈને રોવા લાગ્યો. તેનું કરૂણામય રૂદન શાંભળીને વનના પશુ તથા પક્ષીઓ પણ જાણે રોતા હોયની એવા કરૂણાસ્વર કહાડવા લાગ્યા. રાજ વિલાપ કરતાં વિધાતાને કહે છે. રાજ-હે વિધાતા, મેં તારો શે અપરાધ કરો કે જેથી મારી ઉપર તે આવડો બધો જ ( કોપ કરો. હવે મારી આટલી વિનતિ માન કે, મારી પ્રિયાના પહેલાં મારા પ્રાણુની વાત થાય; તેમ કર. કે જેથી મારે જેવું અને રોવું ન પડે. જ્યાં સુધી મારી પ્રાણેશ્વરી હતી ત્યાં5 સુધી તો તું મારા પ્રાણ હરણ કરવાને સમર્થ નહતી, પણ હવે તને પ્રાણ હરણ કરવામાં હરકત શી છે પણ છે. એવી રીતે નાના પ્રકારે રાજ વિલાપ કરી રહ્યો છે તેને જોઈને તેના અનુચરો પણ વિલાપ કરી છે. કરીને વિધાતાને ધિક્કારે છે) અન –હે વિધાતા, તું ખરેખર અન્યાય કરનારી છે. રાણીના પહેલાં રાજાના પ્રાણ હરણ કરવાં જોઈએ છે. તેમ ન કરતાં રાષ્ટ્રના પ્રાણ હરણ કસ્યાથી રાજને મહા દુઃખી છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy