SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ 5) પ્રકાર જ્યારે હું અહિંયાં આવવા નિકળ્યો ત્યારે એકાંત સ્થળે મને કુંતીએ કહ્યો છે. કુંતીએ તારો ત્યાગ કરો છતાં તું રાધાને પ્રાપ્ત થયો, અને તે રાધાએ ના પુત્ર પ્રમાણે પાલન કર્યું, એટલે તું રાધેય થયો છે. પરંતુ વિદૂર નામક પર્વત ઊપર ઉત્પન્ન થયા વિના બીજે ઠેકાણે ઉત્પન્ન થએલા મણીનું વૈર્ય રત્નના મૂલ્ય જેટલું મૂલ્ય પ્રાપ્ત થતું નથી; તેમજ તું રાધાસુત હોત તને આ સા મર્થ્ય પ્રાપ્ત થયું ન હોત. એ માટે હે સુંદર શ્રેટ, તું પાંડવોનો સહોદર કોતેય (કુંતીપુત્ર) છે. માટે છે તને તે બંધુઓની પાસે સાંપ્રતકાળે જવું યોગ્ય છે. અને તેજસ્વી પુરૂષોમાં શ્રેષ્ઠ એવા પાંડવોની ) સંગતિ તે કરી છતાં યુધિષ્ઠિર, પોતાના સુદ્ધાં પોતાના બંધુઓ એજ કોઈએક મુક્તાલતા–તેને તને નાયક કરો. અથત સર્વ પાંડવોમાં રાજ્યાદિકવિષે તું મુખ્ય અધિકારી થઈશ. - એવું ભાષણ કરી કૈટભદૈત્યનો નાશ કરનારા શ્રીકૃષ્ણ, પ્રીતિયુકત છાના રહ્યા છતાં જેનું મુખ હાસ્યરૂપ કાંતીએ શુભ્ર છે એવો કર્ણ, કૃષ્ણના કાનપ્રત્યે એવું ભાષણ કરવા લાગ્યો. કર્ણ—હે નીતિલતાકંદ ગોવિંદ, નીતિરૂપલતાના કંદરૂ૫) જે તમે ભાષણ કર્યું તે સત્ય છે. દુર્યોધનની સાથે અત્યંત મૈત્રી એ મને અયોગ્ય છે. કારણ, કોઈ દિવસ પણ મલયાચળ સંબંધી વાયુ, હેમંતઋતુને સ્પર્શ કરે છે શું? કિંવા ઐશ્વર્યા છે તે દારિદની સાથે સમાગમ કકરે છે શું? પરંતુ દુર્યોધને મારું સુતપણું ચિંતન કરી લેત છને કરી પવિત્ર એવું ભૂપતિપણું મને સમર્પણ કર્યું, તે સમયે જ નિષ્કપટ એવો જે હું–તેણે પણ તે દુર્યોધનવિષે આ જન્મપર્યંત મિત્રતાનો સ્વિકાર કરો. અને એવું મેં કહ્યું છે કે, “હે દુર્યોધન, આ મારો પ્રાણ છે તે હવે તારોજ છે, માટે તારી મરજી હોય ત્યાં તું લેજે. અર્થાત, તું આ કર્ણને પ્રાણદાન પર્યંત જે આજ્ઞા કરશે તે અન્યથા થનાર નથી.” ઈત્યાદિ ભાષણે કરી અને નાના પ્રકારના ઉપકાર કરી આ આત્મા, આજપર્યત આદતાને પમાડેલો તે, સાંપ્રતકાળે વિશેષે કરી સહન કરવાને અયોગ્ય એવા અપરાધરૂપ ધૂળ પંકિલ કરવો તે કેવી રીતે કરવો? અર્થાત, પંકિલ કરાય નહીં. એ દુર્યોધનનો ત્યાગ કરી ધર્મરાજાને આશ્રય કરો એટલે અત્યંત મિત્ર એવો જે હં–તવિષે તે દુર્યોધનને વિશ્વાસ છે ઉપયોગી પડનાર છેઅને મારી મિત્રતા પણ તેને શા ઉપયોગની? એ માટે એવું ન કરતાં તો કાકોલ વિષ,સર્પ,વરાહ અને કોકિલ-એઓના સરખી મારી પણ નિદ્ય સ્વભાવની અપકીર્તિ ) સર્વ જગતમાં નિરંતર અમાવાસ્યાની રાત્રીને કરનારી થશે. એમાં કાકોલવિષ-તે જેમ નિરંતર જ પ્રાણહાક, સર્પ છે તે કોઈક દિવસ પણ પોતાના દુધ પાનાર ધણી સુદ્ધાંને ષ કરનારો, વરાહતે છે? સ્વેચ્છાચારી અને દુષ્ટ સ્વભાવને થઈ વખતે પોતાની સ્વતીને પણ મારે છે અને કોકિલ છે . % તે-પોતાના બાળકનો ત્યાગ કરે છે ત્યારે તે બાળકનું કાગ, પોષણ કરે છે, પછી તે મોટું થયું એ તો | ટલે કાગની પાસેથી ઉડી પોતાની જાતી ભેળ મળી જઈ ઉલટો કાગને દોહ કરે છે તેમ મેં દુર્યો- ( Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy