SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ se આવજાવ કરાવતા હતા. તે સ્થાન પર જે કોઈ આવે તેને તાબડુમસભથઈ નિરંતર જનઆપે. જે પુરોહિતે જાણ્યું કે સંબંધીઓ સહિત રાજયુધિષ્ઠિર હવે પરમવિશ્વાસથયો છેકોઈવાતો તેને અવિલાસનથી. એવામાં વદપક્ષની ચતુદશીને દિવસે એક વૃદ્ધા સ્ત્રી પોતાના કપુર અને એક પુત્રની વહ સહિત તે સ્થળમાં રાતવાસો રહેવા સારું આવી. તે વૃદ્ધાને પાંચ પુત્રો તથા એક પુત્રની વહુ સાથે આવતી જોઈતીએ પોતાની બહેન પ્રમાણે માની તેને આદર સત્કાર કર્યો. માર્ગમાં જ અતિ પરિશ્રમ પામી થાકેલી વૃદ્ધા સ્ત્રી પોતાના પાંચપુત્ર અને એક વહુ સહિત ત્યાં રાતવાસો રહ્યાં પોતાના સંબંધીઓ સહિત યુધિષ્ઠિરાજા સુગમાર્ગમાં ચાલ્યો, ને ભીમ તે મહેલના દર- Y). છે. વાજમાં ગુપ્તપણે ઊભો રહ્યો. એટલામાં પુરોહિત દરવાજાના મુખ આગળથી આગ લગાડી તો Sછે તેનું એવું દુષ્કત ભીમસેને પોતાની નજરો નજર જોયું. જેટલા સમય સુધી તે લાગતા ગૃહમાંથી ધુ આકાશપર ના નિકળે તેટલા સમય સુધીમાં ભીમસેનને ક્રોધ રૂપી ધુ નિકળે. જેમ હરણને સિંહ પકડી લે છે તેમ પુરોહિતને પકડીને એક મુઢિપ્રહારે ભીમસેને તેને પ્રાણ લીધો. પછી તેને આગમાં નાખી દેઈ પોતે તે મહેલને આગ લગાડી. ભીમસેન પુરોહિતને મારી મહા પ્રસન્ન થયો ને જયાંથી સુરંગ હતી ત્યાંથી ચાલીને પોતાના સંબંધીઓને જઈ મળે. જેમ દરB માંથી સર્પ ઝડપ નિકળી જાય છે તેમ યુધિષ્ઠિરાદિક સુરંગને બીજે છેડે નિકળી ગયાં. ભીમસેન ) એ પણ તેઓની પુછે નિકળી આવ્યો. અગ્નિ પ્રગટ થવાથી પાંડવો રહેતા હતા તે મહેલની જગ્યાએ જેમ સૂર્યથી પ્રકાશમાન દેખાય છે તેમ તે મહેલનું સ્થળ પ્રકાશમાન દિસવા લાગ્યું કે સર્વ લોકો મહેલને બળ જોઈ મહા કલ્પાંત કરતા ત્યાં આવ્યા અને પરસ્પર બોલવા લાગ્યા. લોકો–અરે સર્વનાં દુઃખને દૂર કરનારા પાંડવોને દગ્ધ કરવાથી પુરોહિતને શું ફળ મળવાનું હતું. તોપણ જ્યારે તેણે તેઓના નાશને અર્થે આ અનર્થકારી આરંભ કર્યો ત્યારે તેથી છે પોતાનો જ નાશ થયો. માટે જેવાં કર્મ તેવાં ફળ. વળી દીનના નાથ અને સમુદ્ધારક પાંડવોનો | વિનાશ કરી ધનપ્રાપ્તિ કરવાથી દુર્યોધનને શું ફળ પ્રાપ્ત થવાનું હતું તથા ત્રિલોકની રક્ષા કરવામાં ય (1) ચતુર પાંડવોનો તિરસ્કાર કરવામાં છે વિધિ તું નિર્દય છે. એ પ્રમાણે ઘુતસંબંધી વાતો પણ લોકો સર્વ પરસ્પર કરવા લાગ્યા. મહેલ તે સર્વ છે છે બળી ભસ્મ થઈ ગયો એટલે પછી ધીમે ધીમે દુર્યોધનને જાણે ભાઈ હોયના એવો અંધકાર થતો તે ચાલ્યો. અને પ્રકાશ ગુપ્ત થઈ ગયો તે જાણે પાંડવોનું ભાગ્ય ગુપ્ત થઈ ગયું હોયના! ' સુરંગથી બહાર નિકળી પાંડવોએ આગળ ચાલવા માંડયું. કોઈ દિવસ જેમણે પૃથ્વી પર તે પગ માંડ્યો નથી એવા કોમળ ચરણના નિકુળ સહદેવ ચાલતાં ચાલતાં થાકી ગયા પરંતુ એ વાતની તો છે યુધિષ્ઠિરને જાણ થશે તે તે મહા લેષિત થશે એવું વિચારી તેમણે કોઈને કહ્યું નહીં કે અમે જ છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy