SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ને એટલામાં વાયુપુત્ર ભીમસેન ઊંચેરસ્વરે કહેવા લાગ્યો. S: ભીમસેન–હે સંય, તે દુર્યોધનાદિકોએ અમને અમારી પૃથ્વી હવે સમર્પણ કરી તે પણ તેઓની સાથે અમે સંધિ કરવાના નથી. કારણુ ઘણુ કાળસુધી અમે વાટ જોતાં છતાં હવે * યુદ્ધોત્સાહ પ્રાપ્ત થયો છે. એ યુદ્ધોત્સાહમાં સેંકડો શત્રુઓનાં કબંધોનું તન્ડવનૃત્ય દણિ પશે કે હું દુર્યોધનની જંધાને ભેદી, તેમજ દુઃશાસનની ભુજાનું છેદન કરી યુફસાગરનો પારંગમિ થઈશ. એટલામાં જ્યશીલ અર્જુન બેલ્યો. છે અન–હે સંય, અમે યુદ્ધ કરાવિના રહીશું નહીં. કારણ, યુદ્ધવિના જેને નાના છેપ્રકારના વીશેના રક્તપાનની શ્રદ્ધા છે એવા મારા બાણરૂપ પક્ષીઓ તૃપ્ત થનાર નથી. એ ત્યારપછી નકુળ સહદેવ બોલ્યા. નવ સ–સંજય, કૌરવોની સાથે અમારી જે સંધિ થાય તે તે શત્રુઓના વક્ષથળનો ભેદકરી તેમાં કટિલપણાનું જે પટુપણુ (ચતુરાઈ) છે, તે અમે શી રીતે જોઈ શકીએ વારં એ પ્રમાણે સંગ્રામરંગમાં મહા શૌર્યવાળા પાંડવોએ સ્પષ્ટ ભાષણ કરી ત્યાંથી વિદાય કરેલો સંય, મહાદયુક્ત થઈ હસ્તિનાપુરપ્રત્યે જતો હશે. ત્યાં જઈ દુર્યોધનાદિકોએયુકત જી એવા ધતરાષ્ટ્રને અનુક્રમે વંદન કરી ભાષણ કરવા લાગ્યો. • - સંજય- હે રાજન, પાંડવોને તે પૃથ્વીનો સ્વિકાર કર્ચાવિના સંધિ ઈષ્ટ નથી; તેમાં તમે તેમને પૃથ્વી અર્પણ કરી છતાં પણ તે પાંડવો સંધિ કરવાની ઈચ્છા કરતા નથી. કારણ, દ્રૌપદીના છે કરેલા કાકર્ષણનો પ્રતિકાર કરવા સારું ઉઘુત એવા તે પાંડવે, તમારા પ્રાણની સહવર્તમાન કૃ ST નો સ્વિકાર કરશે. હે કરૂભૂપાળ, તમે એ પાંડને અત્યંત અરણ્યમાં વાસ કરાવી નિસ્તેજ ઘર થયો એવું માની તેઓની અવજ્ઞા કરે છે, પણ સાંપ્રતકાળે એ પાંડવોનું, જેમ સૂર્ય છે તે, મધરૂપ - આપત્તિથી નિકળ્યો એટલે પછી પોતાની કાંતિએ અધિક પ્રકાશ પામે છે, તેમ પૂર્વ કરતાં પણ કોડ અધિક તેજ છે. વળી સૂર્ય પ્રમાણેજ, સાંપ્રતકાળે ધર્મરાજા શરુઓને જીતવા સારું તેજપુંજ છે. ” અને ભીમસેન અર્જુન છે તે તે સર્વ શત્રુઓને એકદમ ભક્ષણ કરશે કે શું? એવા લાગે છે. નકુળ છે છે સહદેવ તો અત્યંત દુ:સહજ છે. એ માટે એવા તેજસ્વી પુરૂષોનો તિરસ્કાર કરી ઉગરવાનું છે છે પણ મહા કઠણ છે. હાથી છે તે, સિંહને રગદોળીને કેટલા જીવતા રહ્યા છે. અર્થાત કોઈ જીવતા તેણે Sી રહ્યા નથી. સૂર્યની સાથે મહા ઘેર સંપાદન કરનારા અંધકારને જેમ પર્વતની ગુફા જ શરણ છે, તેમ જ શૂરપુરૂષોની સાથે મહા વૈર કરનાર રાજાઓને પોતાને પંડ એજ શારણ છે. અર્થાત, તે શત્રુઓ નાશ કરો એટલે મૃત્યુપ્રાપ્ત થાય છે. એવું છે, માટે જે તમે સર્વ કુટુંબના કલ્યાણની ઈચ્છા કરતા તો આજ સુધી તમે પૃથ્વી ભોગવી, અને હવે તે પૃથ્વી, તેઓને દેવા સારૂં તમે ચોગ્ય છો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy