SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ જો કરી નાશ ન પામો. કારણ દુક અને સાધુ-એમાં એટલેજ ભેદ છે કે, દુષ્ટ છે તે લોભે કરી છે ધર્મનો વિરોધ કરે છે, અને સાધુ છે તે, ધર્મને સારું લોભને ત્યાગ કરે છે. વળી વનમાં સિંચાર છે. કર, ભિક્ષાટન કરવું, ભૂખ્યાં રહેવું કિંવા મરણ પામવું એ સારું છે; પરંતુ બંધુઓના સમુદાયના ૨. ઘાતપાતકે કરી સંયુકત એવી સંપત્તિ સારી નથી. કારણ ધનની ઈચ્છાઓ બંધુઓની સાથે દેષ કો ) કરે છે, પરંતુ બંધુઓની સાથે દેષ થયો છતાં ધનનો ક્ષય થાય છે. એ માટે બંધુની સાથે હું વિરોધ કરનારા પુરૂષનું ધન અને બંધુઓ એ બંનેય દૂર થાય છે. અને યુદ્ધની તે દૈવિ ગતિ છે; ) ત્યાં જ્યનો નિશ્ચય શાન! અર્થત કોને જ્ય પ્રાપ્ત થશે? તેનો કાંઈ નિયમ નથી. કદાચિત, રણાંગણમાં તે બાહુ પૈર્યના સ્કુરતીમાન એવા વીર પુરુષો પણ દુર્બળથી પરાજય પામે છે. વળી STS જેને સારું યુદ્ધ કરવું, તે સંપત્તિ તે કોકિલ સરખી કદીપણ સાશ્વત રહેનારી અમે જોઈ નથી. ? સારા, કોકિલ જેમ માત્ર વસંતતુમાં પ્રગટ દેખાય છે તેમ સંપત્તિ પણ થોડાકાળ સુધી રહે છે. તે માટે હે વત્સ, તું પોતાની અપકીર્તિ કરશે તો તે અપકીર્તિ કાગપવિત નિરંતર રહેશે. ડો. માટે વિવેકનું સ્મરણ કરી, “કોણ કૃત્ય કરવું યોગ્ય છે?” એવો મનમાં વિચાર કરી છે યુધિષ્ટિર, બંધુઓની સાથે વિરોધનો ત્યાગ કરવા માટે તું યોગ્ય છે. ' એવું સંયનું ભાષણ સાંભળીને, શ૩પંક્તિનવિષે દુય એ ધર્મરાજ, હાસ્યયુકત અને જે ધરોટવાળો થઈને ભાષણ કરતો હો. . યુધિષ્ટિર–હે આર્ય સંય, ધર્મ અને ન્યાય એ બેનું જીવનઔષધ ધૃતરાષ્ટ્રપિતાએ છે નિર્ણય કરીને જ કહ્યું છે; તે બહુ સારું છે. પરંતુ તેમાં શૂરપણુએ યુકત એવા પુરૂષોનો ધર્મ કહીં પણ કહ્યો નથી. જે શરપુરૂષની ભૂમિ, તે શૂરપુરૂષોની સમક્ષ તેમના બાંધવરૂપ શત્રુઓએ રે સેવન કરી જાય છે તે બાહુબળયુકત પુરૂષે “બંધુવધવિષે ઊગ કરવો; એ અપકીર્તિરૂપ છે;” એ તમારું કહેવું, તે બંધુઓ નિરપરાધી હતત બરોબર હતું. પણ તે બંધુઓ અપરાધી છતાં તેઓને શાસન કરવા સારૂં અપકીર્તિ થાય તે પણ તે ભૂષણરૂપ છે. પુરૂષોને શમરૂપ જે સાધન # છે, તે જ્યાં સુધી શત્રુથી પરાભવ પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી જ સમજવું. જયારે રાત્રુથી પરાભવ છે પ્રાપ્ત થયો ત્યારે તો માત્ર પરાક્રમ એજ શ્રેષ્ઠ સાધન છે. એ માટે બાંધવોને વધ કરવા સારું મારું મન અત્યંત ઉત્કંઠા ધારણ કરે છે, અને પોતાના રાજ્યનો ત્યાગ કરવા સારું નથી ઈચ્છા SB કરતું વળી હું અત્યંત પ્રશાંત થઈ કોઈ પણ કારણે પૃથ્વીને જો ત્યાગ કરીશ તો જેઓનું પરા- ર ક્રમ અનિવાર્ય છે, એવા મારા ભીમસેનાદિક બંધુઓની મારી સાથે એક્યતા રહેનાર નથી. તે માટે તે બંધુઓના સંમતને વિચાર કરી જે સર્વની નજરમાં આવશે, તે મારા વૃપિતા ધૃતરાpને નમસકારપૂર્વક નિવેદન કરવું 3 JI ( Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy