SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ લઈને યશોદાની પાસે આવ્યા અને બોલ્યા કે માતાજી, અમને જલદી સ્નાન કરાવો; અમારે તો મથુરા જવું છે. એમાં ઢીલ કરવી જોઈતી નથી; અમારે જવાની ઘણું ઉતાવળ છે. ત્યારે થશેદાએ કહ્યું કે, હમણ મને કુરશત નથી. એવું સાંભળી બળદેવને ઘણું ક્રોધ ચડળે ને કહ્યું કે, હે દાસી તું અતિ ગર્વિષ્ટ થઈ ગઈની! તું જાણતી નથી કે અમે કોણ છે એ! આટલો બધો અહં૭) કાર તને શા સારૂ આવી ગયો છે. એવાં વચને કહીને કચ્છને ખેંચી લઈયમુનાને કિનારે આવી છે સ્નાન કરી તે તીરની પાસે એક વૃક્ષની નીચે આવી ઉભા રહ્યા. ત્યારે કૃષ્ણનું મુખ ફીકું પડી છે B ગએલું જોઈને તેને બળદેવ પૂછવા લાગ્યો કે ભાઈ આજે તારું મુખ કેમ ઉતરી ગયું છે. અને તેઓ છે, ઉદાસ કેમ દેખાય છે. ત્યારે કૃષ્ણ કહ્યું કે તમે મારી માતાને દાસી કહી બોલાવી તે મારાથી કેમ કે ખમાય! કહ્યું છે કે, માતાની ઉપેક્ષા જોઈને કિયા પુત્રને શોક થાય એવું સાંભળી રોહિણીને પુત્ર બળદેવ શ્રીકૃષ્ણના મુખ ઉપર હાથ ફેરવી તથા તેને છાતી સરસો ચાંપીને બોલ્યો કે, હે આ ભાઈ, યદા તારી ખરી માતા નથી. તથા નંદ પણ તારે ખરે પિતા નથી. ખરી માતા તે કો5 9) દેવકીજી છે કે જે કોઈ કોઈ સમયે તને સ્તનપાન કરાવવા આવે છે. અને જેની દેવતાઓ પણ હું છે. પૂજા કરે છે એવો વસુદેવ તાણે પિતા છે; અને સમુદવિજ્ય તારા પિતાનો વો ભાઈ છે. ત્યારે ) શ, કૃષ્ણ બોલ્યો કે, તમે મારા સગા ભાઈ થાઓ છે. બળદેવે કહ્યું કે, હું તારો ઓરમાઈ ભાઈ છું. ) (9 એજ આપણું કબ જાણવું. સર્વ બળવાન યાદવો આપણા ભાઈઓ છે. તેને જોઈને મોટા મોટા છે દેવોએ કહેલું છે કે, એ ભરતાદ્ધપતિ થશે. એ વાતનો વિચાર કરતાં તારા જેવા ઉત્તમ પુરુષને જન્મ શું આ ગેકુળમાં થાયી જેમ મરૂદેશમાં આંબાના વૃક્ષની ઉત્પત્તિ થતી નથી તેમ મહા પ્રારબ્ધવાન પુરૂષની ઉત્પત્તિ અયોગ્ય સ્થળમાં થતી નથી. કદાચિત તું પૂછશે કે માતા તથા પિતાએ મારે ત્યાગ કેમ ક! તો એમ તારા હિતને માટે તેમને કરવું પડયું છે. તારું કુળ ગુણ તો ભયથી રાખ્યું છે. એ હકીકત સર્વ યાદવો જાણે છે. એવું સાંભળીને કૃષ્ણ બહુ આશ્ચર્ય પામ્યો અને વિસ્મય થઈ બળદેવને પૂછયું કે, એવું મારે માથે શું ભર્યું હતું કે મને ગોકુળમાં છુપે રાખ્યો; અને આ ગોપાળોને સહવાસ કરાવ્યો છે ત્યારે યોગ્ય સમય જણને જેમ ખેડુત જમીનમાં બી વાવીને તેની ફળોત્પત્તિ કરિ લિયે છે તેમ છે આ વખતે બધી હકીકત કહી સંભળાવ્યાથી આપણને ઈટ ફળ પ્રાપ્ત થશે; એવો વિચાર કરીને બળદેવે કંસની સર્વ હકીક્ત વિસ્તારીને તેને કહી. તેમાં પોતાના છ ભાઈઓને વધુ સાંભળીને કણ અતિ કોપાયમાન થઈને બોલ્યો કે, હે સિદ્ધો, હે ગાંધર્વો, હે વિદ્યાધરો હું પ્રતિજ્ઞા કરું છું - તે તમે સર્વ એક ચિત્તે સાંભળો, સર્વ રાજાઓને દેખતાં જે હું દુષ્ટ કંસને સંહાર ન કરું તો તે રૉ 9) ગર્ભોની હત્યા મને લાગે. હવે હું એને કદી મૂકનાર નથી. એ વાતમાં તમે સર્વ આકાશગામી એ @ કરવા, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy