SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ લિપનારી ધુમસપંતિના સરખી રમવા લાગી. ત્યારપછી અનુક્રમે વૃદ્ધિ પામનારો એવો દાણા- ને ચાર્ય ગુરૂના બાણોનો સમુહ, ગ્રીષ્મઋતુસંબંધી સૂર્યનાં કિરણો અસ્ત થયાં છતાં ઉત્તરોત્તર ઉત્પાળ પર જેમ અતિ દુસહ થાય છે તેમ અતિ દુસાહ થયો. તે સમયે માળવદેશના રાજા અશ્વત્થામા ? આ નામને હાથી, તે યુદ્ધવિરે કાળસરખો હોઈને પાંડવોની સેનાને સંહાર કરતો છતાં પાંડવપક્ષની તો પણી સેનાએ માર્યો. તે સમયે “આ અશ્વત્થામા મરણ પામ્યો એવું વારંવાર ભાષણ કરનાર છે છે. પાંડના સૈનિક લોકોને મોટો કોળાહળ શબ્દ ઉત્પન્ન થયો. તે સમયે સંપૂર્ણ પાંડવસૈનિકોનું છે ( ભાષણ, દોણાચાર્ય ગુરૂના કર્ણમૂળને વિષે પ્રાપ્ત થયું છતાં તે દોણાચાર્ય, પોતાને પુત્ર જે અશ્વ- D. છે ત્યામાં તેના મૃત્યુની શંકાને ધારણ કરતા હવા. તે સમયે અર્જુનવિના ભીમસેન અને કૃષ્ણ દિકોએ“તમારો પુત્ર અશ્વત્થામા મરણ પામ્ય એવું દોણાચાર્યગુરૂને કહેવા માટે નાના પ્રકારે કરી છેબોધ કરેલો ધર્મરાજ, “કૃષ્ણાદિકોએ આવું કહેવરાવવા કરેલો અતિશય આગ્રહ અતિ દુસ્તર છે . એવું જાણીને ધીમે ધીમે અસ્પષ્ટ શબ્દ કરી “અરેરે અશ્વત્થામા મરણ પામ્યો!! અરેરે અશ્વ ત્થામા મરણ પામ્યો! એવી વાણી બોલતે હો. તે કર્ણને અત્યંત અપ્રિય અને દુઃખ દેનારી છે ' એવી ધર્મરાજાની વાણીને સાંભળીને તે ધર્મરાજાની તે વાણીનવિષે જેની બુદ્ધિ એકાગ્રપણે નિશ્ચયે છે શું કરી રહેલી છે, અથાત જેને વિશ્વાસ છે અને પ્રાપ્ત થનાર પુત્રશોકના તરંગએ કરી જેમનું ચિત્ત ) 9 ચંચળ થયું છે એવા દોણાચાર્ય, તત્કાળ સંપૂર્ણ આયુધોનો પરિત્યાગ કરતા હવા; અને રથઉપર સ્તબ્ધપણે બેસતા હવા. તે સમયે રથઉપર સ્તબ્ધપણે બેસનાર દ્રોણાચાર્યગુરૂપ્રત્યે પોતાના 5 પિતાના વકરી અત્યંત દેષ ધારણ કરનારો જે ધટદ્યુમ્ન-તે કૃષ્ણની વાણુંએ કરી સંપૂર્ણ રાજાઓના પ્રહાર સહવર્તમાન પોતે પણ પ્રહાર કરી તેમને રથની નીચે પાડતો હવે. તે સમયે Sફરી ધર્મરાજાએ “એ તે અશ્વત્થામા નામને હાથી મરણ પામે; તમારે પુત્ર મરણ પામ્યો ? નથી.” એવું ભાષણ કર્યું છતાં તે સાંભળી ક્રોધાયમાન થએલા દોણાચાર્યગુરૂ ધર્મ6 જામત્ય બોલવા લાગ્યા. - દ્રોણાચાર્ય—હે રાજન, તે આ સત્યવ્રત ઘણા દિવસ ધારણ કરેલું, તે આ હું વૃદ્ધગુરૂ બ્રાહ્મણના કેવળ મૃત્યુ થવાના કારણે જ પરિત્યાગ કર્યું, તે બહુ ખોટું કર્યું. એ પ્રમાણે નાનાપ્રકારે કરી દોણાચાર્ય, ક્રોધે ભાષણ કરતા છતા આકાશનેવિષે વકતર- જ હિત (બોલનારાવિના) એવી વાણી થઈ કે “હે બ્રહ્મન, તું ક્રોધને ત્યાગકર, અને જેનું શાંતિરૂપ ઉદક છે એવા સમુદ્રને વિષે સ્નાન કર. આ સમયનેવિષે અયોગ્ય એવા આ યુદ્ધકર્મના ભયંકર . ધ્યાનને પરિત્યાગ કર અને હે બુદ્ધિમાન, સાંકેતિક કાલિક એવું ધર્મરૂપ ધ્યાન કરે. આજ Sી આ મૃત્યુ તને, તારા આયુષ્યનું ક્ષયરૂપ પ્રાપ્ત થયું છે; એ માટે તારા આગમનસારું સંપૂર્ણ મં- ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy