SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૧ S જ ગળકૃત્ય આંગળ કરી બ્રહ્મદેવલોકના સુખની જે સંપત્તિ-તે તારા આવવાની માર્ગપ્રતીક્ષા ક છે. અથવા બ્રહ્મદેવલોકના દેવતા તે તમારા આવવાની વાટ જોઈ બે છે” એવી આકાશવાણી સાંભળીને “આ સંસારરૂપ અરય અત્યંત ભયંકર છે એવો વિચાર કરનારા, “અંતઃકરણમાં . પ્રાપ્ત થનારા નાનાપ્રકારના ઉગ, કામ, ક્રોધ, અને શેષ પ્રમુખ સંપૂર્ણ પોતાના આત્મજ્ઞાનને હરણ કરનારા ચોર છે એવું જાણી તેઓને તિરસ્કાર કરનારા પિતાનાં સર્વ પાતકોને નાશ કરે છે નારા પંચપરમેષ્ટીરૂપ મંત્રનું સ્મરણ કરનારા સંપૂર્ણ જગતનું અત્યંત હિત કરનાર એવા અરિહંત છે ભગવાન પ્રમુખને આશ્રય કરનારા, પરમાત્મારૂપજે આશ્રય-તેને ઠેકાણે જે અત્યંત પ્રીતિ-તેને રી) વિષે પ્રવેશ-તેણે કરી અત્યંત થએલા અને જેમને આત્મા વિમુકત છે એવા દેણાચાર્યગુરૂ, & યોગ સાધનકરી બ્રહાદારને ભેદકરી બ્રહ્મનામાં પાંચમા દેવલોકપ્રત્યે ગમન કરતા હતા. ત્યારપછી પર ધૃષ્ટદ્યુમ્ન-તે, ગુરૂદોણાચાર્યની પાસે આવીને તતક્ષણ જેમ પકવ થએલી શાળના ગુચ્છાને કાંડાને વિષે ગ્રહણકરી છેદન કરે છે તેમ તેના મસ્તકને કેશ-વિષે ગ્રહણકરી બકરી ઇદને કરતે હો. કોડ તે દ્રોણાચાર્યે મરણ પામ્યા છતાં તેમની સાથે જ ગુમ થનારીઓ જે બાહુ પરાક્રમરૂપ વિદ્યા' પણ કૌરવોની સેનાના લોકોના આક્રોશરૂપ પ્રતિનિએજ જાણે હાયના! તેમ આક્રંદન કરતી છે હવી. તે સમયે મધ્યાહુકાળ છતાં પણ તેમાંથી પ્રાપ્ત થનારાં દુખાયુઓના તરંગેઓ ) એ વ્યાપ્ત થએલા તે કૌરના સૈન્યને વિષે, નિશ્ચયે કરી આ મધ્યરાત્રીને સમય છે કે શું? એવી પ્ર- ળ છે સિદ્ધિ થઈ. અર્થાત-કૌરવોની સેના, આક્રોશ કરતાં કરતાં દુઃખરૂપ અંધકારમાં, મધ્યરાત્રિને . વિષે જેમ સર્વ લેક નિદ્રામાં નિમગ્ન થાય છે તેમ નિમગ્ન થઈ. તે સમયે ભીષ્મપિતામહ અને 3 ગુરૂ દ્રોણાચાર્ય-એઓએ રહિત થએલું તે કૌરવોનું સૈન્ય, ચંદ્ર અને સૂર્યરહિત જેમ આકાશ ) વ્યતું નથી, કિંવા બંને નેત્રરહિત જેમ મુખશોભતું નથી તેમ ન શોભવા લાગ્યું. તે મને ? ધ્યાન્હ સમયે પણ પાંડવોની સેનાને વિષે સર્વ ઠેકાણે અત્યંત તરંગોએયુક્ત થએલો એવો આનં દત ક્ષીરસમુદ પ્રવૃત્ત થયે, અને દેણરૂપ શલ્યની નિવૃતિ થઈ છતાં પાંડવોની જે સેના તેનો છે જે વિસ્તારતે શત્રુરૂપ કૌરવોની સંપત્તિને ગ્રહણ કરવા માટે અત્યંત સરળ થતો હવે. ત્યારપછી પોતાને પિતા જે દ્રોણાચાર્ય-તેના વધે કરી પ્રાપ્ત થએલા ક્રોધે યુક્ત થએલો એ જે અશ્વત્થામા-તેજ કોઈ એક સૂર્ય-તે આનંદરૂપી ચિંદના ઉદયે કરી કુમુદની સરખી ૨ પ્રકશિત થએલી જે પાંડવોની પ્રીતિ–તેને મંથન કરતે થકો પાંડવોની સેના ઊપર ધા. તે દર સમયે આકાશને પ્રાશન કરે છે કે શું?, કિંવા દેવોને સ્વર્ગથી નીચે પાડે છે કે શું કિંવા સર્વ છે પથ્થી ચર્ણ કરે છે કે શું? કિંવા સર્વ નિષ્કપપર્વતને કંપાયમાન કરે છે કે શું? કિંવા સૂર્યને ગળી : જય છે કે શુંકવા ચંદને આકાશથી ખેંચી લઈ નીચે આવ્યું છે કે શું? કિંવા સર્વ ગ્રહોનો નિગ્રહ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy