________________
છે અને બંધુનો પુત્ર જે નેમિકુમાર તેના વિવાહવિષે માંગલ્યકૃત્યને માટે અધિકારિણી એવી Sણ કુંતીદેવીને પણ તમારી સાથે આણવા માટે તમે યોગ્ય છો.
એ પ્રકારના ચંદ સરખા શીતળ એવા શ્રી કચ્છના નિમંત્રણ કરી નિરંતર સ્વચ્છ એવાં તે પાંડવોનાં મન, કુમુદની સરખાં પ્રકુલિત થયાં. પછી તે કોરકને સત્કાર કરી અને રાજકારભારને
પિતા જે પાંડુરાજા તેમના સ્વાધિન કરી પોતાના કુટુંબસહવર્તમાન તે ધર્મરાજા, જેનેવિષે તેરછે ણોની પંકિતઓ અત્યંત બંધન કરી છે, જેનેવિષે મંચસ્થાપન કરી ચતુષ્પો સત્કાર કરેલા છે
છે, જે વિષે શ્રીકાણે લાવેલા સેંકડો રાઆએ વ્યાસ, અને ઊંચ એવા સ્થાપન કરેલા જે ) છે. કદલીતંભો-તેણે કરી દરવાજઓ પરિણિત છે, અને પ્રત્યેક ગૃહવિષે નિર્માણ કરેલી જે જ વધુવરની સ્તુતિ-તેણે કરી યુક્ત એવી શ્રીકૃષ્ણની દારમતીપ્રત્યે ગમન કરતો હો.
અહીંયાં શ્રીકૃષ્ણ પણ, પોતાની સેનાએ સહવર્તમાન તે ધર્મરાજાને મોટા ગૌરવે કરી ( સામા જતા હવા. અને વિવાહ સંબંધી જે નાનાપ્રકારનાં અલંકારધારણાદિક કૃત્યો-તેઓએ 45 ર કરી જે સંરંભ-તેણે કરી જેને વિષે સ્ત્રીઓને સમુદાય યુક્ત છે, મોટા શબ્દ કરી વાજનાર જે ( શંખાદિક વાદ્યો. તેઓના નાદે કરી સંપૂર્ણ ભૂમિ જેનેવિષે વાચાળ છે, નવીન મોતીઓના પ્રસારે છે
કરી યુકત જે ભૂમિ તેણે કરી ભાયમાન અને શિવાદેવીની આજ્ઞાને માટે જે વિષે પરિજન ) 1 લોકો ઉત્કંક્તિ છે, કદલોખંભાદિક માંગલ્યકૃત્ય કરી જેનેવિષે વિવાહ મંડપ સુશોભિત છે, અને વેગે છે
કરી જે ગમન-તેણેકરી તૂટનાર એવા જે વારાંગનાઓના કંઠસંબંધી હશે-તેણે કરી જેનેવિષે 5
નક્ષત્રએયુક્ત એવા આકાશ સરખો અંતગ શોભે છે, એવા પોતાના ગૃહપ્રત્યે, જેમને મહા, પ્રેમ પ્રાપ્ત થયો છે એવા શ્રીકચ્છ, ધર્મરાજને આણતા હવા. ત્યારપછી અન્ય જે ભીમસેના- ૨)
દિકો-ઓને પણ યથાયોગ્ય નમસ્કાર આલિંગનાદિક પ્રકાર થયો છતાં તે સમયે શિવાદેવી, 1. કુંતીના ચરણવિષે આલિંગનપૂર્વક વંદન કરી તે કુંતી પ્રત્યે ભાષણ કરવા લાગી. ઈ શિવદેવી–હે કુંતી, હું સર્વ ગુણોએ યુક્ત એવો જે નેમિકુમાર-તેના માત્ર શબ્દને ધા- ૯ 1 રણ કઇ એ તમોએ દીધેલા આશીર્વાદરૂપ વક્ષનો પલ્લવજ છે. હવે તમારા ભાઈનો પુત્ર જે છે છે. નેમિનાર-તેનાં જે વિવાહ સંબંધી સંપૂર્ણ યથાયોગ્ય માંગળિકનૃત્યો-તે તમે જ કરો.
એ પ્રકારે શિવાદેવીએ વચનરૂપ અમારી સિંચન કરેલી તે પાંડવોની જનની જે કુતરૂપ છે GS વહી તે વિશે કરી પ્રફુલ્લિત થઈ ત્યારપછી લગ્નમુહર્ત નજીક આવ્યું છતાં સમુદવિજ્યાદિક દશાહની ગર
આજ્ઞાએ કરી, અને પ્રીતિએ આલિંગન કરેલાં ચિત્ત-તેણેકરીયુકત એવી કુંતીદેવી, શિવાદેવી, [, દેવકી અને રોહિણી-એએ જેઓએ મંગળવેષ ધારણ કર્યા છે એવી, એકથળે એકઠી કોમ
થએલી સંપૂર્ણ માતાઓ, અને પતિપુત્રયુકત હોઇને જેઓનાં મુખ હાસ્યયુક્ત છે એવીઓ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org