SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ લોકો-(પરસ્પર) જેણે આવી રીતે ધુતક્રીડનો કુંદ સ્વી યુધિષ્ઠિર સરખા મહાત્માની લો કે અવ્યવસ્થા કરી એવા દુર્યોધનને ધિક્કાર છે. દ્રૌપદીને પણમાં મૂકી છે તેથી દ્રોપદીના મહાત્મથી જે યુધિષ્ઠિર રાજા આ વખતે જીતે તો તે પણ ખરા. . એવી રીતે લેકો જ્યાં પરસ્પર વાર્તાલાપ કરે છે ત્યાં તો શનિ આદિકના હપોકાર થવા લાગ્યા કે દૌપદીને જીતી લીધી, જીતી લીધી. તે સાંભળી સર્વ લોકો સ્તબ્ધ અને મુચ્છિત થઈ ગયા. ગ્રહપિશાચના પ્રવેશ કરી માણસ જેમ મૃતતુલ્ય થઈ જાય છે તેમ પાંડવો મૃતતુલ્ય થઈ ( ગયા. દુર્યોધન હવે પોતાના સેવકોને આજ્ઞા કરે છે. દુર્યોધન–પાંડવોનું સર્વસ્વ આપણે સ્વાધિન કરી લે. - મુખની શ્રી નિરપતન થઈ ગઈ છે એવા કૌરવ મહામદથી પરિપૂર્ણ થયા. અન્યાયથી ? બીજાની વસ્તુનું હરણ કરી ચોર જેમ આનંદને પ્રાપ્ત થાય છે તેમ સર્વ કૌરવો મદોન્મત્ત થઈ આનંદને પ્રાપ્ત થયા. દુર્યોધન જેવો પોતાના ભાઈ દુશાસનને આજ્ઞા કરી છે કે પાંડવોના અંગપરથી વસ્ત્ર ઊતારી લે, તે પહેલાં તો પાંડવોએ પોતાની મેળેજ અંગપરનાં સર્વ વસ્ત્રાભૂષણ ઉતારી છે આપ્યાં, ને રંક સ્થિતિને માણસ જેવાં ફાટેલાં તૂટેલાં શૂળ વસ્ત્ર પહેરે તેવાં પહેર્યા. પછી , તેઓ અધોમુખ કરી બેઠા. હર્ષોન્મત્ત થઈ મંદ બુદ્ધિના દુર્યોધને દુઃશાસનને બીજી આજ્ઞા કરી છે દુર્યોધન–હે દુઃશાસન પુલી દ્રૌપદીને હવે અહીંયાં સભામાં તેડી લાવ. જઝબ્રાતને આજ્ઞાંકિત દુશાસન દ્રૌપદી પાસે જઈ બેલ્યો. દુશાસન–હે દૌપદી, તારા દુબુદ્ધિ પતિઓએ ઘુકેલી કરતાં પણુમાં તને હારી બેછે ST અને તને મારા ઝભ્રાત દુર્યોધને જીતી લીધી છે; તે તને સભામાં બોલાવે છે; માટે ચાલ. જે રે છે તું પાંશરે પાંગરી નહી આવે તે તને બળાત્કારે સભામાં લઈ જઈશ. એવાં તેનાં વચન સાંભળી દ્રૌપદી કરૂણાસ્વરે અને દયામણું મુખ કરી બોલી. દ્રોપદીન્હે દિખેર, મેં એક વસ્ત્ર પહેર્યું છે, વળી હું રજસ્વળા થઈછું, તેથી હું શી રીતે છે ( સભામાં આવી શકું વળી હું તમને પુછું છું કે યુધિષ્ઠિર રાજા મને પણમાં હાર્યા, પછી પિતાને છે ઈ પંડ પણમાં હાર્યા કે પહેલા. જો એ પણમાં પહેલા હાર્યા હોય તે પરતંત્ર થયા ગણાય અને જ્યારે પરતંત્ર થયા ત્યારે બીજા કોઈ ઊપર એમનો શી રીતે દાવો લાગે? સૂર્યોદય થ અને SS સર્વ સ્થળે તેને પ્રકાશ પડવા લાગ્યો તે સમયે ચંદ્રમાનાં દેખાવા છતાં તે નિશાપતિ કેમ કહેવાય છે) એ પ્રમાણે દ્રૌપદી સાચ જુને નિર્ણય થવાને વિવાદ કરતી હતી તે સાંભળી દુર્યોધનનો આ નાહાભાઈ દુઃશાસન ક્રોધ કરીને બોલ્યો. દુશાસન–હે દોપદી, તું બહુ વાચાળ છે. તારું વાચાળપણ તજી હવે આગળ ચાલ ૯) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy