SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ કિ = 4 પ્રશ્ન કરતા હતા કે “હે આર્ય, મારો કનિષ્ઠબંધુ જે મિકુમાર, તેનું આશ્ચર્યકારક બળ તમે જે છે Sણ યું છેજે એ નિમિનું પરાક્રમ છે, તે શક્રનું અને ચક્રવર્તિનું પણ નથી. એ માટે એનેમિ, અર કુમાર સર્વ જાત કરતાં અતિશય એવા પોતાના શો કરીને આ છ ખંડેયુકત એવી પૃથ્વીને કેમ - સાધ્ય કરતો નથીએવું શ્રીકૃષ્ણનું ભાષણ શ્રવણ કરી બળરામ ભાષણ કરતો હશે. બળરામ—હે મુરારે, મીશ્વર મહાબળાત્ય છે એ કાંઈ આશ્ચર્ય નથી. કારણ કે સમયે શિવદેવીને વિષે એનેમીશ્વર, ગર્ભ ઉત્પન્ન થયો તે સમયે તે શિવાદેવીએ ચૌદ મહાસ્વમ અવલોકન કાં એવા તે સ્વમનિમિત્તે કરી સર્વ જોતીષિઓએ તેનો એવો સિદ્ધાંત વર્ણન ક ) કે “શુભકારક એવાં આ ચૌદ સ્વએ કરી એ શિવદેવીને બાહ્ય અને અંતરંગ શત્રુઓને જીત- તે Sઈ નારો, ચક્રવર્તિ અથવા ધર્મચક્રવર્તિ એવો પુત્ર ઉત્પન્ન થશે. એવું કહ્યા પ્રમાણે એ નેમિકુમારે ? એ નિર્વિકારપણાએ અને એ કપાળુપણાના ગુણોએ કરી તે જોતિષનું વચન સાર્થક કર્યું. એવું બળરામ ભાષણ કરતા છતા શ્રવણ કરવા માટે જેના અક્ષરો યોગ્ય છે એવી આકા- 45 વિષે વાણી ઉત્પન્ન થઈ; “કે હે રામકૃષ્ણ, તમે પૂર્વજ મોટા મોટા વિકલ્પ મનમાં આ ણો છો તે ન આણો. જે સમયે એનેમીશ્વર, આ ભારતનવિષે બાવીશમો તીર્થંકર થશે ત્યારે “આ છે જિનેશ્વર છે એવી બાર પર્ષદાવિષે તમારી ખાતરી કરનારે થશે; અને સંપૂર્ણ જગતને, શાસ્ત્રના (1) વિચારોએ કરી તણ સરખું ચિંતન કરશે; અને જેનું મહા બાહુપરાક્રમ છે એવો પણ તે જિનેશ્વર, h) નિરિચ્છ હોત થકો રાજ્યને ગ્રહણ કરનાર નથી. એવું એકવીસમા તીર્થંકર કહી ગયા છે. જે એવું જિનકિત વચન કથન કરીને તે આકાશવાણી ઉપરામ પામી છતાં તે શ્રીકૃષ્ણ, મહા Sહે કરી શ્રી નેમિકુમારના તેતે ગુણસમુદાયને પ્રશંસા કરતા હવા; અને ક્ષણમાં બળભદને ક- ર હિને તે અંત:પુરમથે ગમન કરતા હવા; અને તે અંતપુરમાં રહેનારી જે સ્ત્રીઓ-તેઓના આગળ નેમીશ્વરના ચરિત્રને વર્ણન કરતા હતા. ત્યારપછી મીરના સ્નેહે કરી જેમનું ચિત્ત આદછે એવા તે શ્રીકૃષ્ણ, તે સ્થળે તે શ્રી નેમીશ્વરને સ્નેહે કરી બોલાવતા હવા. ત્યારપછી નેમિએ સહવર્તમાન રત્નસિંહાસનને વિષે ઉપવિષ્ટ થનારા તે શ્રીકૃષ્ણ શોભતા હવા. ત્યારપછી શ્રીમીશ્વર અને શ્રીકૃષ્ણએ બંનેનું શરીર સુગંધિક તેલાદિકનું ઉપમર્દન કરનારી શુદ્ધ સેધીઓએ મદન ) છે કરી, અને તે બંનેને સ્નાન કરાવી પછી કપૂર અને અગર-એઓએ મિશ્રિત જે ચંદન-તેણે કરી ? GY લેપન કર્યું. ત્યારપછી નાના પ્રકારના ભોજન કરવા માટે યોગ્ય એવા જે મધુરરસ-તેણે કરી ? તે બંને જણે ભોજન કરતા હવા; અને મધ્યાનકાળપર્યત નાનાપ્રકારની કથાઓ વર્ણન કરતા , થકા એકબ રહેતા હવા. પછી અંત:પુરસંબંધી સ્ત્રીઓએ સહવર્તમાન, અને નેમિકુમારે સહવ- ક ) ર્તમાન તે શ્રીકૃષણ, કોઈ દિવસ લીલાવનને વિષે, કોઈદિન વાપીનવિષ, કોઈ દિન ક્રીડાપર્વતનવિષે છે. = ભ - - Sછેકટેશ્વરજી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy