SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ િત્યાં હાથીનું મન દોડી જાય છે તેમ સર્વ રાજાઓનું અંતઃકરણ તેમાં લાગી રહ્યું છે પણ તેને આ કે જોઇને મનમાં કાત્યાયનીના તપનું ચિંતવન કરવા માંડચં; અને કામદેવને ધિક્કારવા લાગ્યું. એ તેમ બીજ સર્વરાઓ દમયંતીને ઈચિત્રની પેઠે સ્તબ્ધ બની ગયા. પછી સંપૂર્ણ ગણે કરી અગાધ મધ દેશનો રાજ; સંપૂર્ણ અંગેથી લાવણ્યયુક્ત અંગ દેશને રાજા; સમગ્ર શત્રુ ઓની ઈર્ષાનો લોપ કરનાર, સપ્તાંગ જે બંગ દેશનો રાજા; કુરંગાક્ષીઓને શૃંગારથી મોહિત કરાર કલિંગ દેશને રાજા, શગુના સૈન્યને ભંગ કરનાર કંકણ દેશને રાજા; શત્રુઓને ચિત્રવત શું કરનાર લોટ દેશનો નટ નામનો રાજા; પ્રત્યાર્થી પ્રાર્થત પ્રાણ ત્રાણ હૂણ દેશને રાજ; શત્રુઓનો છે વિધ્વંશ કરનાર કાંબોજ દેશનો રાજા; એવા બીજા પણ સિંધ તથા સૌવીરાદિક દેશના રાજાઓનાં SS નામ લેતી લેતી સહચરી દમયંતી પ્રત્યે બોલી: - સહચરી–હે દેવી, આ જે નૈષધદેશનો રાજા બેઠો છે; તેની સાથે વિવેક, વિક્રમ તથા ન્યાયના નિધિ એવા તેના બે પુત્ર પણ બેલા છે. એઓની સુંદરતા તે નિરખી કે જાણે મહાદેવની ઈપી કરી એ બન્ને ભાઈઓ કામદેવ રૂપે અવતરચા હોયની! - એવાં સહચરીનાં વાક્ય સાંભળતાં જ જેમ જળનો પ્રવાહ વૃક્ષોના ક્યારાને સિંચન કરતે કરતે ચાલ્યો જાય છે, તેમ દમયંતીની દૃષ્ટિ રાજાઓને નિરખતી નિરખતી નળની ઉપર જઈ પડી. ' તેવીજ દમયંતી મનમાં ચિંતવન કરવા લાગી કે, છે . : દમયંતી-શું આ તે મદન સાક્ષાત મૂર્તિમાન થઈ આવ્યો છે. પણ પોતે તે કામદેવ , તે નથી. કેમ કે, કામદેવે તો હજારો વિરહી દંપતીઓના પ્રાણની વાત કરેલી છે. તેથી તે હત્યા કે Gર છે, તેની કાંઈ આવી મનોહર મૂર્તિ ન હોય. વળી આ મૂર્તિ માલતીના પત્રની પેઠે સુકુમાર હોવાથી કામદેવ તે હોયજ નહી. એ રાજકુમાર સર્વ પ્રકારે કામદેવથી અધિક ઉપમા દેવા 1 લાયક છે. એ મર્નિની રચના કરતાં વિધાતાએ મારી ઉપર મેટો ઉપકાર કરે છે. કેમ કે, Sછી એના જેવી બીજી અનુપમ ગુણગ્રામ મૂર્તિ આજ દિવસ સુધી કોઈ પણ બનાવી નહી હોય છે છે તેવી આ છબિની રચના કરીને તેને દૈવયોગે આ સભામંડપમાં આ સમયે સંયોગ થયો છે કે I એના કરતાં બીજો વધારે ઉપકાર તે ક્યિ કહેવાય. હવે હું મારા પિતાના મનોરથેકરી કૃતાર્થ 5 ન થઈ છું. એટલામાં નળની દૃષ્ટિ પતાની ઉપર પડતી જોઈને) હું ધન્ય છું કે, આ સંદર્યોદય સ નપતિ કુમાર અમૃતની વૃષ્ટિની પેઠે મારી ઉપર નેત્ર કટાક્ષનું સિંચન કરે છે. પણ હું વિધાતાને છે લીધે કૃતાર્થ થઇછું. તેથી તેને જ ધન્ય કહેવો જોઈયે છે કે, યથાર્થ યોગ્યતાને અનુસરીને ચાલે છે. છે માટે આ પ્રસંગે ફરી ફરી વિધાતાને વાહવા દેવી જોઈએ છે. છે . ઈત્યાદિક રીતે પોતાના મનમાં ચિંતવન કરતાં મહા હર્ષને લીધે દમયંતીનું શરીર કંપવા છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy