SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ હઠ ટસજા પોતાની કન્યા કરવામાં આપવી એવું સૌજન્ય ઈચ્છે છે, તે મારો પુત્ર સૌભદેય (અભિમન્ય) તે કન્યાને વશે.” એવી અર્જુનની પ્રેમગર્ભિત વાણી સાંભળી, પ્રીતિના તરંગોએ કરી જેમાં નેત્ર છે ચંચળ થયાં છે એવો વિરાટરાજ, તે વાતને અંગીકાર કરતો હવે. * ત્યારપછી સુભદા, અભિમન્યુ અને કૃષ્ણ એને બોલાવવા સારૂં ઊત્કંઠિત એવો ધર્મરાજા, ડો. દારકાંપ્રત્યે કોઈએક દૂતને મોકલતો હશે; અને પાંચાલીના પાંચ પુત્રો સહિત દુપદ રાજાને વિરાટપુરમાં આણવા સારૂં ધર્મરાજાએ, બીજે દૂત કાંમ્પિત્ય નગરમાં મોકલ્યો. ત્યારપછી તે આ કૃષ્ણ અને દુપદરાજા, દૂતનાં વચનએ કરી વિરાટરાજના નગરમાં પાંડવો આનંદ યુક્ત છે, એવો ). છે. વૃત્તાંત સાંભળી અત્યંત આનંદ પામવા લાગ્યા-અને ઘણી સેનાએ કરી સમુદવલયાંકિત પૃથ્વીને જે વ્યાપ્ત કરતા કરતા તેઓ કૃષ્ણ અને દુપદરાજા પોતપોતાના પરિવાર સહિત વિરાટરાજાના નગર જ પ્રત્યે ગમન કરતા હવા. અહિયાં સેના સહવર્તમાન વિરાટરાજા સહિત અને ભીમસેનાદિક બંધુઓ સહિત યુધિષ્ઠિરરાજ, સંતુષ્ટ ચિત્ત થઈ તે, કચ્છ અને દુપદરાજની સામે જવા નિકળ્યો તે સમયે ધર્મરાજાને આશ્રમ કરી વિરાટરાજની સંપત્તિ, જેમ સમુદનું પાણી મધના આશ્રયે છે કરી અતિરાય મધૂર થઈ શોભે છે, તેમ ભવા લાગી. પછી વિરાટરાજાના કહેવાથી કૃષ્ણ અને ( દાદ રાજાએ કમળો જેમાં પ્રકૃધિત છે એવા તે નગરના ઉપવનમાં નિવાસસ્થાનને વિષે ઉતારે છે (કરો. તે સમયે નુષા સુભદ્રા, ભકિતનું મંદિર એવો અભિમન્યું અને પાંચ પાંચાળ પત્રો- 2 એ સર્વ, કુતીને વંદણા કરવા લાગ્યાં. અને પાંચ પાંડવોથી ઉત્પન્ન થએલા દ્રોપદીના પાંચે કુંવરે છે છે. પ્રથમ દ્રૌપદીને વંદન કરી પછી ધર્મરાજદિક પાંચે પાંડવોને વંદન કરવા લાગ્યા. ત્યારપછી વીર કે SB જે અર્જુન, તેનવિષે પ્રીતિએ કરી આસક્ત એવી દ્રૌપદી અને સુભદા-એએને પરસ્પર શેર એ પ્રેમાલિગન પ્રકાર પર્ણિમા અને અશ્વિની નક્ષત્રના મેળાપ પ્રકાર સરખો થયો. વળી તે સમયે જ જેના મુકુટે ભૂમિતળને સ્પર્શ કરે છે, એવો થઈને અભિમન્યુ દ્રૌપદીને વંદન કરી, પછી અનુક્રમે SS) સર્વ પાંડવોને પણ વંદન કરતો હતો. તે સમયે જેને વિરાટરાજ, કુટુંબસહવર્તમાન દેવતા સરખે છે ” સત્કાર કરેલો છે એવો ધર્મરાજા, કૃષ્ણના જનિવાસસ્થાનને વિષે રહેવાસારું આવ્યો. ત્યારે ઘણે દિવસે . કુણને મળેલા પાંડવો, જેમ કામદેવની સંગતીએ વસંત, ચંદ્ર, કોકિલ, આમવૃક્ષ અને મલયસં- ૨) બધી વાયુ હર્ષ પામે છે, તેમ હર્ષ પામ્યા. ત્યારપછી કૃષ્ણાદિસહિત પાંડવો અને પુરવાસી લોકો , SS સહિત વિરાટરાજ, એ પરસ્પર પોતાને આગળ થનારે જે પરસ્પર સંબંધ તેણે કરી હર્ષયુક્ત પર એ થઈ સંપૂર્ણ વિવાહ સંબંધી કર્મનો આરંભ કરવા લાગ્યા. અહીં તહીં તે તે નાનાપ્રકારનાં કર્મ ક- ર & રનારીઓ અને આનંદયુકત જેઓનાં ચિત્ત છે, એવી યાદવની સ્ત્રીઓના મંગળકારક શો તો ) ઊંચરે ઉત્પન્ન થયા. અર્થાત મંગળગાન કરવા લાગી. તેમજ તે વિવાહસંબંધી કર્મને વિષે CS ૮ ૨ - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy