________________
છે કરી તમોને આ વાત જાણ કરવા હું આવ્યો છું. એ દુષ્કૃત્ય કૃત્યાનું એ પુરોચનના ભાઈએ
જન્મથી આરાધન કરૂં છે ને તે કૃત્યા પણ અતિ દુર્જયા છે, તેની મને વૃની અતિ શૈદ છે, તે બીજ રાક્ષસો કરતાં વિલક્ષણ છે, તેનું ભીષ્યત્વ અદ્વિતીય છે અને તે ત્રિભુવનમાં પ્રખ્યાત છે. તે કૃત્યને એ વિપ્ર ઉપાસક છે. દુર્વિવાદિમાં અને શુદ કર્મને વિષે તે પુરોહિત મહા કરાળ
છે. તેથી જે આરાધના સંપૂર્ણ થશે તો તમારા પ્રાણ હરણને મને નિશ્ચય સંદેહ થાય છે. એ ( દુરાત્મા બ્રાહ્મણથી તમને મહા ઉપદવી પ્રાપ્ત થવાને આરંભ થયો છે. પિશ્ન હોય તે મહાત્મા )
જનોમાં પણ વથા વેર વસાવે છે અને સાધુ હોય તે તે વિપત્તિને નાશ કરવા વિષે યતન કરે છે. જો માટે હે સેમ્ય, એ કૃત્યાના પ્રતીકારાર્થે તમારે કઈ ત્વરિત યત્ન કરવો જોઈએ.
એવું કહીને નારદમુનિ ત્યાંથી વિદાય થયા. તે સમયે ગદાપાણિ વૃકોદર ત્વરાએ ગદાને છે ઊંચી કરી, જેટ બંધુ યુધિષ્ઠિર પ્રત્યે બેલ્યો કે હે આર્ય, તે કૃત્યા અહીં આવતી જોઈશ કે તરતજ મેં આ ગદાવડે તેના ખંડ ખંડ કરી નાખી તમારું રક્ષણ કરીશ.
યુધિષ્ટિર–હે ભાઈ, તું કહે છે તે સત્ય છે. પરંતુ એ તને દૃષ્ટિગોચર થશે ત્યારે તું એને ( મારીશના! પણ એ રાક્ષસજતી, અનેકપ્રકારના છળ કપટ જાણનારી અને આદર્શ વૈરી છે. ઈ. ( સ વૈરીને મારવા સમર્થ હોય તે પણ અસમર્થ થઈ જાય છે. માટે સર્વ અપાયનાનિવારણાર્થે છે
9 એક ઉપાય હું બતાવું તે તું સાંભળ. સર્વ વિપત્તિઓને કર્મ દૂત લાવે છે; ને તે સમગ્ર વિપત્તિ- 2 તે એને નાશ પણ ધર્મ કર્મથીજ થાય છે માટે તેજ એક ધર્મ આ સમયે આપણે ચિત્તને વિષે છે
ધારણ કરવો જોઈએ. એ ધર્મરૂપ કર્મ તે વિપત્તિ રૂપ વૃક્ષનાં મૂળને કાપી નાખે છે, તે જ ધર્મને સાંપ્રતકાળે આપણે સંચય કરવો યોગ્ય છે. " એવાં યુધિષ્ઠિર રાજનાં વચન શિખામણી તુલ્ય ગણી સર્વ જણએ સુકૃત્ય અને વિષે પોત . પોતાના મનને જાગ્રત કરવું. ખાવું, પીવું નિદા વિગેરે સર્વ ભવ ત્યાગ કરી નિર્જન પૃથ્વીયે જઈ,
પૃથક પૃથક સ્થળ, પ્રલંબિત ભુજાએ કરી, દઢ મનથી, એકાગ્ર ચિતે કરી,ઇદીઓ વશ કરી ઉત્ક6 ટિકા આસન કરી આત્મારામમાં મનની સ્થિરતા કરી, શ્રી પાંચ પરમેષ્ટિનું સાત દિવસ સુધી ના-
શાગ્ર ધ્યાન કરવા લાગ્યા. કિંચિત કાળ પણ આસન તજે નહીં. એવી રીતે દુષ્ટ કર્મને ક્ષય કરવા અહિત તત્વમાં સર્વ લીન થઈ ગયાં. સંસારની સર્વ વ્યવસાઈ તજીને કાય કષ સહન કરી બ્રહ્મ ચર્યવ્રત ધારણ કરેલા પાંડવોના પંચપરમેષ્ટિના સ્થાનમાં છ દિવસ વ્યતીત થયા. અર્જુને એક પગ
ઊપર ઊભા રહી કાઉસ્સગ્ન સ્થાને નવકાર રૂપ મહા મંત્રના જપ વિષે એકાગ્ર ચિત્ત થઈ છ દિવશે કદ કાઠ્યા. તેમજ ભીમસેન, નકુળ, સહદેવ, કુંતી, કૃષ્ણ અને યુધિષ્ઠિર એ સર્વના આદર સહિત તો છે અને નિટ સહિત અનુશનમાં છ દિવસ વ્યતીત થયા. સાતમે દિવસે કૃત્યથી ભયઉત્પન્ન થનાર છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org