SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ છે એમ જણી ઉત્કંતિ થએલા સર્વ પાંડવો પોત પોતાની પાસે શસ્ત્રાલ રાખીધર્મયુકત થાન કરવા હૈ લાગ્યા. તે સમયે જાણે શાંત ચિત્ત એવા પાંડવોએ ઘણીવાર સુધી સ્તુતિ કરેલ વીરરસ શસ્ત્રરૂપે કરી પાંડવોનો આશ્રય કરી પાસે રહ્યો હોયના! એવો શેભર્યો હતો. ત્યારપછી આસપાસ પ્રસરના અને ઊંટના કંઠ ઊપરના કેશ સરખો ધુમ્રાકાર એવો ધૂળને સમુદાય ઉડતે પાંડવોએ જે, વળી અતિશય વેગે ધાવનારી અને વિસ્તીર્ણ આકાશ જેણે વ્યાપ્ત કરી લીધું છે એવી મોટી ઘોડાની (સેના તેઓએ જોઈ તે પછી બીજી સેનામાં વિજળીના સમુદાયને જેઓએ જીત્યો છે અને મધ છે. સરખું સ્થળ અને ઝરતાં ગંડસ્થળ જેઓનાં એવા હાથીએ પાંડવોએ જોયા. પછી હાથમાં જેટિક ધારણ કરનારા અને અતિ ભયંકર એવા તે સેનાના કારપાળો પાંડ પાસે આવી એવી રીતે જ છે ભાષણ કરવા લાગ્યા કે હે વનચરો, આ સ્થળ તમે ઊતાવળે છોડી જાઓ. અહીંયાં ધર્માવલંસ અને રાજ આવીને નિવાસ કરશે. એ પ્રમાણે તેઓનાં દુર્વચનોએ કરી ભીમસેન અંતઃકરણમાંથી બળાત્કારે શાંતિને દૂર કરી તતક્ષણ મહા ક્રોધ વાળો થયો, અને અકસ્માત તિરસ્કાર થયો જોઈ ૭) રૌદ્રાકાર બની યુદ્ધ વિષે સજજ થએલા અને ક્રોધે કરી કંપિત એવા બાહુ દંડમાં ગદા ધારણ કરી ( વકોદર બોલ્યો કે “હે છે, તમારામાંથી કોના ઉપર કાળ કટાક્ષ કર છે? તક્ષક નાગૅદના ( મસ્તકનો મણ બળાત્કારે હરણ કરવા કોણ પુરૂષ ઇચ્છા કરે છે? અમે અહીંયાં સુખે બેડ- 2 લાઓને કોણ કાઢી મૂકનાર છી અમે અહીંયાં રહીએ એ માટે તમને અમે કાઢી મે- m લીએ છે.” એમ કહી મહા ક્રોધદ્ધત થઈ ભીમસેન ઉઠશે અને તે સર્વને ગળેથી ઝાલીને દૂર છે ફેંકી દીધા. ગેડીના મારથી જેમ દો દૂર જઈ પડે છે તેમ તે કોશ કોશ જેટલું અંતરે દૂર જઈ પડ્યા અને આક્રોશ કરવા લાગ્યા. પછી વળી તે ઉઠીને પોતાની સિદ્ધ થએલી સેના પ્રત્યેગમન કરી અને અર્ધ નિમેષમાં તે સેનાને પાંડવોની પાસે અને પાંડવોને ઘેરી લીધા. અહીયાં અતિશય તપના તેજે કરી પ્રકાશમાન થએલા પાંડવોએ પણ “આપણી વિનાપરાધે અવજ્ઞા કરી 6એવું માની પોત પોતાનાં આયુધ લીધાં. પછી સંગ્રામ વિષે જેઓએ મેટો ઉદ્યોગ કર છે () I અને જેણે શાસ્ત્રાસ્ત્ર ધારણ કરેલાં છે એવી તે સેનામાંના વિશેની આગળ કરેલી સેના, પાંચ a જ સિંહોથી જેમ હસ્તિઓની સેના નાશ પામે તેવી રીતે નાશ પામી પલાયન કરવા લાગી. તે સમયે કે તે સેનની પાછળ પાંડવો ધાયા એટલે અહીંયાં આશ્રમમાં રાજ ચિન્હ ધારણ કરનાર કોઈ પુરૂષ કે SY આવી પ્રવેશ કરવા લાગ્યો, ત્યારે ધર્મમાં તત્પર અને છ દિવસનાં અપવાસી એવાં કતી અને જે દ્રૌપદી બંને જણ તે પર પુરૂષને જોઈ મહા ક્ષોભ પામી પાંડવો પાસે ન હોવાથી અત્યંત છે ભયભીત થઈ પોતાનાં નેત્ર મીચી જઈ હુદયમાં જિનેશ્વરનું સ્મરણ કરવા લાગી. એટલામાં તે કોડ Sળી તે નરેદ્ર ભુજ પ્રસારી દ્રૌપદીને બળાત્કારે ઝાલીને અશ્વની ઉપર બેસાડી અને પોતે બીજા ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy