SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ છે. વૃક્ષોની ઘટા એવી છે કે સ્ત્રીએ પોતાના પ્રતિબિંબને અન્ય સ્ત્રી જાણી નિજ પ્રિતમને વિષે શંકા ધારણ કરે છે; અને આસૂયાભાવથી કોપ કરે છે. વૃક્ષોને અથડાઈ પવન અંગને સ્પર્શ કરે છે તેથી તે સ્ત્રીઓ પ્રમોદમય થઈ રહે છે. જેમ સાધુ અસાધુ પુત્રથી પિતાને હર્ષ તથા શેક થાય છે તેમ એ પર્વત ઉપર રાત દિવસ શશિકાંતાથી તથા સુર્યકાંતાથી શીત અને તાપ થાય છે. આકા- 5 શમાં સૂર્ય ભ્રમણ કરે છે તે જાણે કિન્નરીઓને ભ્રમણ કરાવતો હોયના! કે સૂર્યકાંતા કઈ અને - ( શિકાંતા કઈ! હે ભાઈ એવો એ પર્વત છે. પૂર્વ તમારી આજ્ઞાથી હું એ પર્વત ઉપર આવ્યો છે E હતો, ને ગુરૂ પાસે ખેચરવિદ્યા આરાધના કરી હતી. ફરી ત્યાં જઈને તે વિદ્યાનું પુનરાવલોકન કરીશ. ) પછી યુધિષ્ઠિરને પુછીને, કુંતિને વિનયથી પ્રણામ કરીને અને દ્રૌપદીને કહીને અને તે Sણ પર્વત ઉપર ગયે. ત્યાં તેણે મણીમય અને ઊત્તમ એવું અહિત પ્રસાદ (જિન મંદરિ) જોયું. ઘર તે જણે બીજો પતજ હોયના! વળી તે મંદિરની જમણી બાજુ ભણી, ચંદકતા મણુઓથી જડિત્ર જેનાં પગથીયા છે, સુંદર કમળ જેમાં પ્રકુલ્લિત થયા છે, અને જેમાં અતિ નિર્મળ જળ છે એવી એક વાવ્ય દીઠી. તે વાવ્યમાં સ્નાન કરી તેમાંથી વિકસિત કમળપુષ્પ લઈને તે જિન મંદિરમાં જઈ જિનેશ્વરની પૂજા કરી તે પુષ્પ ચઢાવ્યાં, અને સ્તોત્રથી સ્તુતિ કરી અષ્ટમતપ કરવા લાગ્યો. કારણ તીર્થને વિષે તપ કરવાથી ઈષ્ટની સિદ્ધિ થાય છે. ત્યારપછી અર્જુને તે જિન મંદિરની પાસે પવિત્ર અને સુંદર અવની ઉપર બેસી પોતાની વિપનિષદને પરાવર્તન કરવા લાગ્યું. તે સમયે ફરી તે વિદ્યાના દેવતા ત્યાં પ્રગટ થઈ અર્જુન પ્રત્યે બોલ્યા કે હે વસ, તારી શા આજ્ઞા છે. એવું જગતમાં કોણ છે કે જે ભક્તિથી વશ ન થાય! અન- હે મહારાજ, જ્યારે મારા પરિપંથીઓનું હું મંથન કરૂં ત્યારે હું તમને સંભારું કે સત્વર સહાય કરવા આવજે. એવી રીતે તે સર્વ વિદ્યાઓના અધિષ્ઠાતા દેવતાને વિજ્ઞાપના કરી અને વિદાય ૭) કર્યો. તે દેવો ગયા પછી અર્જુન પણ તે શૈલરાજની સર્વે લક્ષ્મી જેવાની ઈચ્છાએ ઇંદના હું નંદન વન સરખા તે વનમાં ફરવા લાગ્યો. એવામાં બાણે કરી ઘવાએલો અને મદોન્મત્ત પાડ તુલ્ય એક વરાહને અર્જુને પોતાની સન્મુખ આવતો દીઠો. “મહાક્રોધથી એવરાહ મારે છે નાશ કરવા આવે છે એવું વિચારી ધનુષ્યમાન અને ધનુષ્ય સંભાળ્યું. અને લક્ષીને તે વરા- ક S: હના પ્રાણમાર્ગનું રંધન કરનારૂં બાણ મૂકડ્યું. પ્રાણદાન કરી વરાહ પણ કૃતાર્થ થયો. પછી તે વરા- 2 આ હના શરીરમાંથી બાણ ખેંચી લેવાના હેતુઓ અને તેની પાસે ગયે. એવામાં કોર દષ્ટિવાળો છે કોઈ ભિલ્લ કે કોઈ દુર્જન તે સ્થળ ભણી દોડતો આવતો અને દીઠો. યમના ભભંગને પણ નાશ કરનારું એવું ચાપ તેણે ચઢાવેલું હતું, અને તીક્ષ્ય બાણ હાથમાં લીધાં હતાં. એવો તે છે તેઅોછીરસ્જિરથી દક્કિ કરી કિરીબ છે કચ્છ૯@ી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy