________________
શાર્દૂવતિ . तद्ब्रह्मव्रतमुद्धतं निरुपमां तां प्राणिवर्गे कृपां ॥ तच्छोंडीर्यमनन्यतुल्यमतुलां सर्वज्ञतामाप्ततां ॥ गांगेयस्य मुनेः परैरसुलभां तां चापि निःसंगतां ॥
वाख्यांतःपथिपांडवाअपिततो जग्मुःपुरंहास्तिनं ॥ १५॥ ' અર્થ–ત્યાર પછી પાંડવો પણ, હસ્તિનાપુરના માર્ગનેવિષે મુનિરાજ જે ભીષ્મપિતામહ| તેમના બ્રહ્મચર્યવ્રતને, જીવ સમુદાયનેવિષે નિરૂપમ જે પ-તેને, બીજને કદીપણ પ્રાપ્ત ન છે. થનારૂં જે રત્વ-તેને, અને અતુલ્ય એવી જે સર્વજ્ઞતા તથા આપણુ-તેને અને બીજાને ન
પ્રાપ્ત થનારી જે નિઃસંગતા-તને વર્ણન કરતા થકા હસ્તિનાપુર પ્રત્યે ગમન કરતા હવા. ૧૫
. G
Gરદ્ધ૬૨૬૩૬
इति मलधारिश्रीदेवप्रभसारविरचिते पांडवचरित्रे महाकाव्ये गांगेयस्वर्गगमनवर्णनो नाम पंचदशः
સસ્તસ્ય માવતર સંપૂર્ણમ્ I 9
ક
E.. " કરે . તમારા
અથ ષોડશ સર્ગ પ્રારંભ ત્યારપછી કોઈએક સમયે સભાનેવિશે બેસનારો જે ધર્મરાજ-તેની પ્રત્યે શ્રીકૃષ્ણના રાS) નેવિશે કલ્પવૃક્ષની જ એટલે કળીજ હોયના! એવો કરકનામનો કોઈ એક પુરૂષ પ્રાપ્ત છે ( થતો હશે. તે પુરૂષ ધર્મરાજને વંદન કરી તેની આજ્ઞાએ તે સભાનવિષે બેસતો હશે. તે સમયે . છે. પૂર્વ અત્યંત પ્રશંસા કરેલા એવા તે કોકપ્રત્યે પથ્વીપતિ ધર્મરાજ, પ્રિયકારક ભાષણે કરી આ- )
ગમનના કારણને પૂછતે હો. તે સમયે તે કોરક પણ એવું ભાષણ કરવા લાગ્યું. Sફ કોરક–હે યુધિષ્ઠિર, પૂર્વ તમારી પાસેથી જેમણે પૂજા ગ્રહણ કરી છે એવા શ્રીકૃષ્ણ, કુબેરની રે
નગરી જે અલકા, અને ઈદની સ્વર્ગપુરીએને પોતાના તેજે કરી જીતનારી એવી પોતાની દ્ધ દ્વારકા નામની નગરી પ્રત્યે પ્રવેશ કરતા હવા. તે સાંપ્રતકાળે તે દારામતી વિષે સવિધ્વંસી. કો
જરાસંધને દંડ દેનારા, અને જેમને પાંડવો અતિપ્રિય છે-ઈત્યાદિક બિરૂદાવળીએ કરી સંપૂર્ણ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org