SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ છે. પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરૂંછું; અને છેવટ શાસકાળને અવસરે આ મહાર શરીરને Sઈ પણ ત્યાગ કછું. એ પ્રકારે કરી તે શાતાવ મુનિભીષ્મપિતામહ, આરાધના કરી પોતાના ગુરૂપ્રત્યે અને સાધુ સાધ્વીઓ પ્રત્યે તત્પરપણે ક્ષમા માગતા હતા. ત્યારપછી જે કાર્ય કરવાનેવિષે બાપૂજળ શ્રવે છે એવી રીતિએ પાંડવો ઊઠીને ચરણવિષે વંદન કરી મુનિરાજ જે ભીષ્મપિતામહતેમની પ્રાર્થના કરવા લાગ્યા કે “હે તાત, તમોએ અમે બાળકછતાં અમારું આમ્રવૃક્ષની જેમ લાલન કર્ય, એ માટે સાંપ્રતકાળે બીજને દુર્લભ એવી આ પ્રકારની બોધવદ્ધિને અમે પામ્યા. પૂર્વે તમે, જેમનું મહત્વ જાગૃત છે એવા દોણાચાર્યને અમારા ગુરૂ કરીને સંપૂર્ણ કળાકૉરાલ્ય અમોને શિખવાડ્યું; એવા અમે તમારાં નિરંતર અપ્રિયક નિર્માણ કર્યા, કારણ આ યુદ્ધસરંભ તો કેવળ ૫ટનું પકવાન છે. એ માટે અમે બહુ ભાષણ કરીએ તેનો ઉપયોગ છે? હે તાત, એ તે અમારા સર્વ દુષ્કર્મોની ક્ષમા કરવા માટે તમે યોગ્ય છો. કારણ, નહાના બાળકને થએલો અ- ડો. ટ્ટ) ન્યાય પણ ગુરૂજનોના ક્રોધને માટે થતો નથી. એવી ભીષ્મપિતામહની પ્રાર્થના કરી, અર્જુન- ક (વિના સર્વ પાંડવો સ્તબ્ધ રહ્યા છતાં ફરી પણ નિષ્કપટ એવો અર્જુન ભાષણ કરવા લાગ્યો. ) જ અર્જન–હે તાત, તમારા શરીરને વિષે લાગેલાં આ મારા નામે કરી ચિન્હિત એવાં છે ) બાણે-તે મારા દુષ્કર્મનો ઉપહાસ કરનાર છે; એ માટે તેઓ મને લજિજત કરે છે; અને એ પૂર્વ થએલા યુદ્ધનું સ્મરણ કરનારો હું પદપદનેવિષે ખેદ પામું છું. એ માટે સાંપ્રતકાળે મારા છે ઉપર વક્રદૃષ્ટિ ન કરતાં મારા સંપૂર્ણ અપરાધની ક્ષમા કરવી. એવી રીતે સંપૂર્ણ પાંડવોએ પ્રાર્થના કરેલા મુનિપુંગવ જે ભીષ્મપિતામહ તે, પાંડવોના પટભાગનવિષે પ્રસન્નતાને સૂચવનારો પોતાનો હસ્તપલ્લવ મૂકતા હવા. પછી જેમનું ચિત્ત એક ક કાગ્ર છે, એવા તે મુનિ ભીષ્મપિતામહ શુકલધ્યાનને થાતા થકા તતકાળ સંસારસમુદની પાર US) પામનારા આત્મસ્વરૂપને જાણતા થકા અને પંચપરમેષ્ઠિનો આત્મા અને પોતાનો આત્મા-એ- ૯ એનું એકત્વ જાણતા થકા જેમનો નાસિકાથી નિકળનાર વ્યાસવાયુ બંધ થયો છે એવા તે-અ- aa . શ્રુતનામા બારમા દેવલોક પામતા હવા. ત્યાર પછી અમ્રપાએ યુકત એવા દેવોએ, એચએ, . છે અને પાંડવોએ તે મુનિ ભીષ્મપિતામહને દેહસંસ્કાર, કમળ સરખી જેમની સુગંધી છે એવાં કે ચંદનકાએ કરી કર. પછી શ્રીભદ્રગુપ્તસૂરિ, પાંડવોનું સંબોધન કરી, જેમનો સંયમ, સં સારને નાશ કરનાર છે એવા તે, મુનિ બીજા સ્થળને વિષે વિહાર કરતા હવા; અને તે મુનિ જે આ ભીષ્મપિતામહ, તેમના ગુણોને સરોમાંચ ગાયન કરનારા એવા બેચરો, દેવો, અને સંપૂર્ણ ગાં- લL ધર્વે-તેઓ પોતપોતાના સ્થાન પ્રત્યે ગમન કરતા હવા. @ mm® હતી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy