SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ * મિત્રોનો સંયોગ, છવિતવ્ય, યૌવન, અને બળ-એ સર્વે, વાયુએ કંપાયમાન કરેલા જે સમુદના જ તરંગ-તેના સરખાં ચંચળ છે. ગ, મૃત્યુ, જરા જન્મ, અને દીનપણુ-ઈત્યાદિક દુઃખોએ છેકરી વ્યાસ થએલું એવું જે શરીર, તેને એક જૈનધર્મવિના કોઈપણુ શરણ નથી. જે સંપૂર્ણ સ્વ- R. જન પ્રાણી અને પરકીય પ્રાણું–તેઓનેવિષે કોણ વિકિપુરૂષ, કિંચિત પણ મમતાપણુ કરનાર છે? કારણ, આ સંસારનેવિ જીવ એકલો જ જન્મે છે અને એકલો જ મરણ પામે છે. તેમજ એ( કલોજ પોતાના કૃતકર્મથી ઉપજ્યાં સુખ કિંવા દુઃખને ભોગવે છે. આ શરીર જીવથી ભિન્ન છે ) તેમજ ધન ધાન્યાદિક પણ જીવથી ભિન્ન છે. એનાથી જીવ પણ પૃથક છે; એવું છતાં અજ્ઞપુરૂષ, વ્યર્થ મોહને પામે છે. વસા શેણિત, વિઝા, મૂત્ર,કાળજુ, માંસ અને અસ્થિ-એઓએ જ કરી એક ઠેકાણે જમાં કરેલો, અપવિત્ર એવો જે આ દેહ-તેનેવિષે કોણ સુજ્ઞપુરૂષ મોહને પામનાર છેઅર્થાત કોઈપણ પામનાર નથી. મૂલ્ય આપીને વેચાતી લીધેલી પર્ણકુટી સરખું લાલન પાલન કરેલું જે આ વિનશ્વર શરીર-તે સમય પ્રાપ્ત થયો છતાં પોતાના ધર્મને આશ્રય કરશે તેવારે ક્ષણમાત્રમાં છોડી દેવું-કારણધીરપુરૂષને અને ભય પામેલા પુરૂષને પણ મૃત્યુ અવશ્ય પ્રાપ્ત થાય છે; એ માટે બુદ્ધિમાન પુરૂષે તેવી રીતિએ મરણ પામવું કે, જે રીતિએ કરી ફરી જન્મ પ્રાપ્ત થાય નહી, અને મત્યુ પણ પ્રાપ્ત થાય નહીં. એ માટે સાંપ્રતકાળે અરહંત પુરૂષ, સમસ્ત ) સિદ્ધો, ગુણોએ ઉત્કૃષ્ટ એવા સાધુઓ, અને અરહતભાષિતધર્મ-એ ચારનું મને શરણ થાઓ. કારણ, સાંપ્રતકાળે સમસ્ત સાધુઓ એજ મારા બાંધવો છે, ધર્મ એજ મારો સ્વામિ છે, અને ગુરૂ | એજ મારા પિતા છે. એ વિના કર્મબંધે કરી પ્રાપ્ત થએલું જે વિભાવિકપણુ-તેમાં પોતાનું કિંવા પારકું એવું મારે કોઈ નથી. વલી સંસારસમુદનવિષે નૌકારૂપ એવા પર્વે થએલા, આગળ S થનારા, અને વર્તમાનકાળે જેઓ વિદ્યમાન છે એવા શાશ્વત જે અરહંત પુરૂષ છે તેઓને, મારે નિરંતર નમસ્કાર છે. જેઓના ધ્યાને કરી કર્મરૂપ તૃણોને વિષે તતક્ષણ વડવાનળ સરખી દહન વE | કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે, એવા જે સિદ્ધ ભગવાન-તેઓને વિવિધ પ્રકારે કરી મારે નમસ્કાર હો. હો. પાંચ પ્રકારના જે આચાર-તેને ધારણ કરનારા નિર્દેશ કરવા માટે યોગ્યતાને પામનારા, n અને જેમણે જ્ઞાને કરી પ્રાપ્તધ એવા શિષ્યો કસ્યા છે, એવા જે આચાર્યતેમને માટે વારંવાર નમસ્કાર હો. અને જે ઉપાધ્યાઓથી નિરંતર આવીને શિષ્યોએ અધ્યયન કરચું જાય છે, એવા ઉપાધ્યાયસ્થાનને વિષે રહેનારાઓને મારા વારંવાર નમસ્કાર હો. અસહાયના જેઓ સહાય છે એવા, અને ચારિત્રરૂપ નૌકાવિષે જેઓ નાવિકપણાને ધારણ કરે છે, તે સાધુઓને મારે તે નમસ્કાર હો. હવે જેણે સાવદ્યોગ ત્યાગ કરે છે એવો હું, ધર્મને અનુપકારક જે ત્રણ છે પ્રકારનો બાહ્ય અને અંતગ ઉપધિ-તેને પરિત્યાગ કછું, અને સમાધિના ગે કરી, ચાર 6 ૧૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy