SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ જે શલ્ય-ને બોલાવી આણીને તેની પાસે હાથ જોડી જાય, તું કર્ણનું સાધ્ય કરે એવી જ Sી પ્રાર્થના કરવા લાગ્યો. એવું દુર્યોધનનું ભાષણ શ્રવણ કરીને શલ્ય ભાષણ કરવા લાગ્યો. ઘર શલ્ય—હેરજન, આપણા ગ્યપણાને વાંઝીયાપણુ ઉત્પન્ન કરનારું એવું આ તું શું A બોલે છે? રાજના કુળમાં ઉત્પન્ન થએલો હું ક્યાં અને સુતપુત્ર એવો આ કણે કાંઈ વળી આ તો કર્ણનો તાર વાકચે કરીને પણ સારથિ થનારો જે હું તે, લજજા પામતો નથી શું સાહસને છે કાગડતું દાસપણએ પહાસ્યતાને માટે કારણ નથી શું? અર્થાત છેજ. - ત્યારપછી દુર્યોધન ભાષણ કરવા લાગ્યો. દુયોધન–હે શલ્યરાજ, આ ભાષણ તું મારા સરખા મિત્રપ્રત્યે બોલીશ નહીં. તારા SS સરખા સુજ્ઞપુરૂષ, મિત્રની વાણીના યોગ્યપણાનો મનમાં વિચાર કરતા નથી. બુદ્ધિમાન પુરૂષ જ આ છે તે પોતાના મિત્રના કાર્ય માટે પોતાની યોગ્યતાને અયોગ્ય કર્મ હોય તો પણ તે કરે છે. મિ- R. કે ગનું કાર્ય અને વિચાર એ બંને એકજ ઠેકાણે રમતાં નથી. અર્થાત મિત્રના કામઉપર લક્ષ ની આપ્યું છતાં યોગ્યતા સાચવવી બનતી નથી અને યોગ્યતાનો વિચાર કરવા લાગ્યા છતાં મિત્રનું કાર્ય બનતું નથી. એ માટે જે તું, આ યુદ્ધવિશે મારે જ્ય થાય એવી ઈચ્છા ધારણ કરનારે જ હોય તે આ સમયે કોઈપણ પ્રકારો વિચાર ન કરતાં યુદ્ધાંગણનેવિશે આ કર્ણના સારથિણાને ( વિકાર. એ પ્રકારે કરી અત્યંત કૌશલપણે દુર્યોધને પ્રાર્થના કરેલો એવો શલ્યરાજ, નકુળ 'a તે સહદેવપ્રત્યે થએલા પ્રતિવચનનું સ્મરણ કરતો થકો દુર્યોધન પ્રત્યે ભાષણ કરવા લાગ્યો. - શલ્ય-હે દુર્યોધન, તું મિત્રબુદ્ધિએ જયારે મને આવું કહે છે, ત્યારે આ તારું વચન જ હું વિકારીશ; પરંતુ યુદ્ધવિષે કર્ણ, યથેચ્છપણે ઉચ્ચારેલાં મારાં વચનોને સહન કરવાં. એ એવી તે શલ્યરાજની વાણીને દુર્યોધનના કહેવાથી કર્ણ, અંગીકાર કરતે હો. કાણુ સુજ્ઞપુરૂષ છે તે “કેવે સમયે કેવી રીતે વર્તવું તે સર્વ જાણે છે. એ માટે તે સમય જાણીને ૭) કર્ણ શલ્યના વચનનો અંગીકાર કર્યો અને એવી પ્રતિજ્ઞા કરી કે “પ્રાત:કાળે આ સર્વ ભૂમિને વશ અનરહિત એવી હું ન કરું તે નિલયે કરી અગ્નિમથે પ્રવેશ કરીશ એવું ભાષણ કરી તો 0 કર્ણ સ્વસ્થાનકે જ હવો. શલ્ય પણ પોતાને સ્થાનકે જો હો.. - બીજે દિવસે એટલે યુદ્ધાભના સત્તરમા દિવસે પ્રાત:કાળે અંધકારના સમુદાયને નાશ કરતો થકો પૂર્વના દિવસે શત્રુઓના પ્રહારે કરી પ્રાપ્ત થએલા જે વીરપુરૂષોના ઘાવ-તે ઘાવમાંથી રે નિકળેલા રક્તના સ્પર્શ કરીને જ જાણે લાલ થયો હોયના! એ સૂર્ય, ઉદય પામતો હવે. તે સમયે શલ્ય જે સારથિ છે એવા રાધેય (કર્ણ)ને આગળ કરી સર્વ કૌરવો, જેનેવિશે કર એવા તો હસ્તિઓ સજજ કર્ચા છે એવા યુદ્ધસ્થળપ્રત્યે આવતા હવા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy