SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪રપ 5) પલાયન પામ્યા છે એવું ક્ષણમાત્ર બાણયુદ્ધ થવા લાગ્યું. તે સમયે અને પોતાનાં બાણેએ જે કરી સર્વ આકાશનું આચ્છાદન કરી મહામેળે કરી ઉત્પન્ન થએલા અંધકાર સરખો અંધકાર ઉ= ત્પન્ન કર્યો છતાં, તે આકાશનેવિષે જયદ્રથનાં બાણ, અંધકારના ભયે કરીને જેણે સંચાર ના કરતાં હોયના એવું ભાસવા લાગ્યું. તે સમયે નાના પ્રકારનાં આયુધએ કરી યુદ્ધવિષે અ- નો છે ત્યંત યુદ્ધ કરનાર અને દુર્યોધનાદિક રાજાઓએ અત્યંત રક્ષણ કરેલો એવા પણ જ્યદથના છે ( મસ્તકને અર્જુન, પોતાના બાએ છેદન કરતો હશે. તે મસ્તક કેવું કે, શૌર્ય કરીને જેનું છે રક્ષણ છે એવી જે અનની પ્રતિજ્ઞા–તેને રોગની ગાંઠરૂપ થઈને જડપણુ ઉત્પન્ન કરનારું અર્થાત લD. અર્જુનની પ્રતિજ્ઞાને રોગની ગાંઠની પેરે વિધ કરનારૂ અને કીર્તિ રૂપ નદીનું સ્થળ એવા જ્ય- છે દથના મસ્તકને અર્જુન છેદતે હવે. તે કાપી નાખેલું જયદ્રથનું મસ્તક, અર્જુનને હર્ષકરી છે છે. પ્રાપ્ત થનારા રોમાંચની કળિઓને ઉત્પન્ન કરી, દૂર આકાશને વિષે ઊડીને જતું હવું; તે સમયે દિક ગૃદ્ધ પક્ષીઓની પંક્તિએ પોતાના નખે કરી ઝાલી લીધેલું એવું, અને જેના કેશ અહીં તહીં કોડ હ9) ગદોળાયેલા છે અને આકાશમાં ભ્રમણ કરનારું એવું તે મસ્તક પ્રાપ્ત થનારા અધિકારના સૈન્ય છે સરખું શોભવા લાગ્યું. તે જ્યદથનું રક્તની ધારાઓએ આરકત થએલું કબંધ પણ ભૂમિને( વિષે, અતિશય પ્રાપ્ત થનારા કોપે કરીને જ જાણે હોયના! તેમ લાલ થતું હવું. તે સમયે આ ને અર્જુન, જ્યદથને વધ કરીને પણ અદ્યાપિ ઘણા યોદ્ધાઓને મારે છે એવું જાણીને તે રાજાને જ જણે કરૂણાબંધુજ હોયને! એવો સૂર્ય, સંધ્યાના અધોભાગનેવિ ત્વરાએ ગમન કરતો હતો 5 . એ પ્રકારે કરી ચૌદમા દિવસ પર્યંત અદભુત યુદ્ધ કરનારા જે પાંડવો, તેઓ કોની એક SS નાના સાત અક્ષોહિણીને સંહાર કરતા હતા. આ ચૌદમા દિવસનેવિષે અર્જુને જ્યદથ માર ) છતાં, લજજાએ કરી યુક્ત થએલા એવા દ્રોણાચાર્યગુરૂ-તે દિવસની રાત્રિને વિષે પણ યુદ્ધ કરવા માટે પોતાની સેનાને આજ્ઞા કરતા હવા. તે સમયે પૂર્ણચંદ સરખાં શુભ્રવર્ણ જે મનુષ્યનાં કપાળ-તેને ધારણ કરનાર અને નક્ષત્રગણ સરખા અસ્થિઓની માળા પહેરનારી એવી સંપૂર્ણ (” રાજાઓને નાશ કરવા માટે સાક્ષાત રાત્રીરૂપિણી કાલિકાદેવીજ પ્રાપ્ત થઈ હોયને! એવી તે તો રાત્રી ભાસવા લાગી. તે સમયે યુદ્ધવિષે મરણ પામેલા જે અનેક વીસે-તેઓને રક્તનું પ્રા શન કરવા માટે લોભ ધારણ કરનારા એવા અને ભ્રમરઓ સરખા શ્યામવર્ણવાળા રાક્ષસરૂપ Sા અંધકારે તે યુદ્ધભૂમિ વ્યાપ્ત કરી નાખી. અર્થાત અંધકાર પણ પ્રસ્ત થયો અને તે અંધકાર છે. સરખા શ્યામવર્ણવાળા રાક્ષસો પણ વીરોના રકતને પ્રાશન કરવા માટે પ્રાપ્ત થયા પછી એદ્ધા ઓના શાસ્ત્રના પરસ્પર સંધરે કરીને ઉત્પન્ન થનારા અગ્નિએ કરીનેજ અંધકારને સમુદાય જેને છ) વિષેથી નાશ પામ્યો છે, એવો વીરોનો પરસ્પર સંગ્રામ ઉત્પન્ન થયો. તે સમયે નિશાન ( Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy