________________
ને એટલામાં અર્જુનના દેવદત્ત શંખનો નાદ પોતાના કર્ણપ્રત્યે સંભળાતું નથી એવું જાણીને ધર્મરાજા, ફરી ભીમસેનને અર્જુનને શોધ આણવા માટે મોકલતો હતો. તે સમયે તે ભીમસેન
પણ તતક્ષણ જેમના અશ્વ ભગાડી મૂક્યા છે એવા દોણાચાર્યના રથને પરિત્યાગ કરીને યોદ્ધાઆ ઓના સમુદાયને સંહાર કરતો કરતે શકટયૂહમાં પ્રવેશ કરતો હતો. તે સમયે નવીન પ્રાપ્ત થનારા કોડ
મધને જેમ પ્રતિકૂળ વાયુ અટકાવ કરે છે, તેમ આકર્ષત ધનુષ્યની પ્રત્યંચાને આકર્ષણ કરી ” બાણ છોડના કર્ણત ભીમસેનને અટકાવ કરતો હો. તે સમયે જેઓને ક્રોધ અતિશય છે
વૃદ્ધિ પામ્યો છે એવા અને તીવ્ર યુદ્ધ કરનારા તે ભીમસેન અને કર્ણ, જાણે બે ઊંચા એવા વિ- ) ધ્યાચળજ પરસ્પર યુદ્ધ કરતા હોયના એવા ભવા લાગ્યા. તે સમયે પ્રતિકૂળ થએલો દૈવ જેમ દુબુદ્ધિએ કરી પુરૂષના સામર્થ્યને મંથન કરે છે તેમ ભીમસેન, પોતાની ગદાએ કર્ણના રથને ચૂર્ણ કરતો હો. તેજ સમયે અંગદેશને અધિપતિ કર્ણ બીજા રથ ઊપર ત્વરાએ આરોહણ કરી પોતાના બાહુના સામર્થ્ય ભીમસેનના બાહુસાભઐસહવર્તમાન તેની સેનાને પણ સંહાર કરતો હશે. તે સમયે જળધારાના સહોદર હોયના! એવી ભીમસેનની ઊપર પડનારી જે કર્ણના બાણેની વૃષ્ટિ-તેણે શ્વાસરહિત હાથીના સરખી ભીમસેનની અવસ્થા કરી. અર્થાત ભીમસેન સૂચ્છિત થયો. તે સમયે “તિપુત્રોમાં મારે વધ કરવા માત્ર અર્જુન જ યોગ્ય છે; બીજો કોઈ
નથી એવી પોતાની પૂર્વે કરેલી પ્રતિજ્ઞાનું સ્મરણ કરી કર્ણ, ભીમસેનના આયુષ્યને નજ હરણ છે કરતે હો. કારણ મહાત્મા પુરૂષનું પ્રતિજ્ઞા કરેલું વચન કદીપણ વિપરીત થતું નથી..
તાતે અહીંયાં અર્જુન, પોતે કરેલી જે પ્રતિજ્ઞા– તે રૂપ નદી-તેની સામી તીરનેવિષે વૃક્ષસરખો રહેનાર જે યદથ-તેને સર્યાસ્ત સમયે દેખતે હો. તે સમયે તે જયદ્રથને જોઈને કેપ કરી રે રોમાંચયુકત થએલું અર્જુનનું શરીર, પુત્રએકરૂપી સમુદના સેવાળના અંશેએ કરી જાણે પ્રકુલિત થયું હોયના! એવું શોભવા લાગ્યું. અને તે સમયે જેનેવિષે આરકતવર્ણ થએલાં જે નેત્ર, તેજ જાણે પુષ્પના ગુચ્છા છે, અને કંપાયમાન થનારો જે અધરોષ્ટ, તેજ જેનેવિષે પલ્લવ છે, એવો શેકસહિત જે અર્જુનનામક વક્ષ-તેને તે વખતે ક્રોધજ અશોકવૃક્ષપણાને પમાડતો હતો. અર્થાત, જયદ્રથને જોઈને ક્રોધ કરી વ્યાપ્ત થએલો અર્જુન, અંગ ઊપર રોમાંચ ધારણ કરતે, આરકત નેત્ર ) ધારણ કરતે અને અધરોટનું સ્કુરણ ધારણ કરતો થકો જ્યદથને વધ કરવા માટે ઊઘુકત થઈ પુત્ર હસ શકને વિસર. તે સમયે સર્વ તેજસ્વી પુરૂષોમાં શ્રેષ્ઠ એવો અર્જુન પ્રાપ્ત થયું છતાં, તેની
સંમુખ રહેનાર જયદથ, તે સૂર્યની સંમુખ રહેનારું દર્પણ જેમ દેદીપ્યમાન થાય છે તેમ ક્રોધે ધ કરી દેદીપ્યમાન થતો હો. તે સમયે અર્જુન અને જ્યદ્રથ-એ બંને વચ્ચેનું તત્કાળ, જેનેવિશે ડૉL એ દિશાઓનો અંત આચ્છાદન થએલો છે, અને જેનેવિષે આકાશમાં સંચાર કરનારાં પક્ષીઓ (
ઈ0)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org