SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ છે મેઘનાદ-હે મરણોન્મુખ પુષ, તું કોણ છે, તે હું જાણતો નથી. હજી તે મારા હાથનું છે અનુર્ય દીઠું નથી. તે હમણા જ તને દેખાડું છું. છે ? એમ બોલતાંજ બન્નેનું પરસ્પર વિદ્યાયુદ્ધ થવા લાગ્યું. ત્યાર પછી તળવાથી લઈ ભાલી. એવી રીતે મહા તુમુળ યુદ્ધ થતાંજ અર્જુને મેઘનાદના બન્ને ખંભા તોડી નાખ્યા; તેથી હ) તે મૂર્ષિત થઇને પૃથવી ઉપર પડશે. તે જોઇને દયાળુ અને તેને વચ્ચે કરી વાયુ નાખીને સચેતન કર્યો અને પછી તેને કહેવા લાગ્યો. અર્જુન-હેરાવીર વિદ્યાધર, સાવધાન થઈને તાસે પુરૂષાર્થી પરિપૂર્ણ કરવું અને મારી સાબે ફરી યુદ્ધ કરવા આવી જ વિદ્યાધરે પાંડુપુત્ર ધનંજ્યને ઓળખ્યો અને અતિ દીન થયે થકો બોલવા લાગ્યો. મેઘનાદ– અર્જુન, આ જગતમાં વર્તમાન સમયે ત્રિલોકની રક્ષા કરનાર પાંડવોજ છે. તો એમનાવિના બીજું કોઈ નથી, અધિક શું કહું સાક્ષાત યમ પણ આજે પાંડવોથી બીહે છે, ત્યારે આ અમારા જેવા તે કોણ માત્રમાં ગણાય. તેમાં પણ તું ધનંજય તો સર્વ યોદ્ધાઓમાં અદ્વિતીય છે. છે તારાથી હાર પામીને હું મને ધન્ય માનું છું. તે મને પરસ્ત્રી સંગથી મુક્ત કરે તેથી હું નરકના છે. જ દુઃખથી છો માટે તારે હું મોટો ઉપકારી થયો છું. હે પાર્થ, આજે હું તારી પાશે પ્રતિજ્ઞા રૂછું છે કે હવેથી કોઈ સમયે પણ હું પરસ્ત્રી સંગ તે શું પણ ઇચ્છા પણ કરનાર નથી. જો કે, મનુષ્યના 8 ( કુળની વૃદ્ધિ કરનાર, સર્વને પરમ ભૂષણરૂપ, માણસની રક્ષા કરનાર, દુર્ગતિને હરનાર, મહા પવિત્રતા છે કરનાર અને મનુષ્યને નિતિ સુખનો દેનાર એક શીળરૂપ ઉત્તમ ગુણ છે. એ શીળને કલ્પદ્રુમની ઉપમા દેવાઈ શકાય છે કે, જેથી સર્વ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એમ જાણીને આથી મેંશીળ- ર. ને ગ્રહણ કર્યું છે. આ તારી ધર્મભગિની પ્રભાવતીને તું સુખેથી લઈ જ. એમ કહી ધનંજ્યને પ્રભાવતી સ્વાધીન કરી. અને ફરી અર્જુન પ્રત્યે બોલ્યો) હવે ઢીલ કરવી જોઈતી નથી. હેમાંગદને દી પ્રભાવતીનું દર્શન થવું જોયે છે. કેમકે, મેં ત્યાં પ્રતાર વિદ્યા મોકલી છે. તેણે પ્રભાવતીનું રૂપ ધારણ કરીને રાજાને મોહિત કરે છે. તેનાથી કાંઈઅનર્થનર્થતાં સુધી ત્યાં જઈતારે પહોચવો જે માટે જા. એવાં મેઘનાદનાં વચને શાંભળીને પ્રભાવતી સહિત વૈમાનમાં બેશી આ અર્જુન તમારી છે. પાશે આવ્યો અને મેઘનાદ પોતાનું મુખ તને દેખાડવાને શરમાયાથી અર્જુનની રજ લઈને SB પોતાને સ્થાને ગયો. છે . એવું પ્રભાવતીનું વૃત્તાંત કરાર વિદ્યાધરના મુખેથી સાંભળીને પોતાની પ્રિયા સહિત હેમાં- ક અર્જુનને સાથે લઈને પોતાના સૈન્ય સહિત હિરણ્ય પુરમાં આવ્યું. ત્યાં ધનંજ્યને ઊંટ આસન ઉપર બેસાડીને બોલ્યો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy