SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ છે. તેઓના તરંગો પણ ત્વરાએ પલાયન કરવા લાગ્યા, કેટલાક સુભટોના પરાક્રમની સહવર્તમાન તે હવે : ઓના રથનાં ચક્રો પણ ખંડ ખંડ થઈ ગયાં, કેટલાક સુભટોના રણકર્મની સાથે તેઓનાં કવચ્ચે પણ અને છે છિન્ન ભિન્ન થઈ ગયાં, કેટલાએક સુભટોના કોપની સહવર્તમાન તેઓના સારથી પણ રથની નીચે છે. ( પી ગયા, કેટલાક સુભટોના મહિમાની સાથે તેમનાં છો પણ ઉડી ગયાં, કેટલાએક સુભટોના કોડ અહંકાર સહવર્તમાન તેઓના રથની ધરીઓ પણ ખંડ ખંડ થઈ ગઈઓ, કેટલાક સુભટોના ( અંતઃકરણની સાથે તેઓનો પારિભાગપણ શૂન્ય થઈ ગયે, કેટલાક સુભટોની દેહશક્તિની ) છે સાથે તેઓનાં ધનુષ્ય પણ હાથમાંથી ગલિત થઈ ગયાં, કેટલાક સુભટોની કીર્તિ સહવર્તમાન તેમના ) છે. શરીરમાંથી રક્તના તરંગો પણ ચલન પામવા લાગ્યા અને કેટલાક સુભટોના ભુજદંડોની સહન વર્તમાન રથ ઉપર બેસવાની જગ્યા પણ અસ્ત્રરહિત થઈ ગઈ એવું જેણે બીજાને ન પ્રાપ્ત થનારું બાણવૃષ્ટિકર્મ ઉત્પન્ન કરચું છે, એવા ભીષ્મપિતામહે પાંડવોની સેના અત્યંત વ્યાકુળ કરી. તે સમયે જેણે પોતાના બાહુપરાક્રમે કરી શત્રુઓનાં પરાક્રમ તુચ્છ કર્યાં છે એવો ધૃષ્ટદ્યુમ્ર પણ કૌરવોની સેનાને વિષે હજારો રાજાઓને સંહાર કરતો હશે. તે સમયે બાણવૃષ્ટિએ કરી સુભટોના શોણિતની નદીઓ ચાલીઓ. જે નદીઓમાં સેવાળને સ્થળે સુભટોના વાળ, રાતાં કમળને ઠેકાણે વીરપુરૂષનાં મુખ, નૌકાને સ્થાને મહાન રથો, મીનને ઠેકાણે હસ્ત અને ચરણ, (1) કુમુદનીઓને સ્થાને બેત છો અને તમને એટલે નદીની તટ આગળ નેતરનાં ઝાડ હોય છે તો છે તેને સ્થાને વજઓ હતીઓ, એવી સુભટોના શેણિતથકી નદીઓ ઉત્પન્ન થઈ. તે રતની નદીઓ યથેચ્છપણે વહેવા લાગીએ છતાં તેઓને પ્રવાહમાર્ગને વિષે પ્રહાર કરી . મૃત્યુ પામીને પડેલા હસ્તિઓ, પર્વતો સરખા ભાસવા લાગ્યા. તે રણભૂમિ કોઈકોઈ દેકાણે તુટી પડેલા વજેએ કરી ધ્વજદંડમથી દેખાવા લાગી, કોઇકોઈ ઠેકાણે તૂટી પડેલા ધનુએ ધન ધ્યમથી દેખાવા લાગી, કોઈકોઈ ઠેકાણે તૂટી પડેલા ચાબૂકોએ ચાબૂકદંડમયી દેખાવા લાગી, Sો કોઈકોઈ ઠેકાણે તૂટી પડેલા છત્રોએ કરી છત્રદંડમયી દેખાવા લાગી, કોઈકોઈ ઠેકાણે મૃત થઈ પડેલા છે (I) અોએ કરી અશ્વમયી દેખાવા લાગી, કોઇકોઈ ઠેકાણે મૃત થઈ પડેલા વીરોએ કરી વીરશરીછેરમયી દેખાવા લાગી, કોઈકોઈ દેકાણે મૃત થઈ પડેલા હસ્તિઓના સમુદાયે કરી ગજમણી દેખાવા છે લાગી અને કોઈકોઈ ઠેકાણે ભાગી પડેલા રથએ કરી રથમથી એવી દેખાવા લાગી. તે સમયે કે : યુદ્ધના કુશળપણથી આકાશનવિષે દોડનારા રકત્ત કરીને જ જાણે લાલ થયો હોયના! (અર્થાત વિશેના શરીરને બાણ કિંવા ખડ્ઝબહાર લાગે કે તે શરીરથી તરતજ લોહીની ધાર ઊંચે ઉડે છે. એથી કરી લોહીને યુદ્ધનું કાળપણ છે એવી કવિએ કલ્પના કરી.) એવો સૂર્ય અસ્ત પામતો હતો Sો હશે. તે સમયે અનાયુધ (આયુધ વિનાને) પંહ (નપુંસક) સ્ત્રી, પૂર્વશ્રી (પ્રથમ સ્ત્રી છતાં કા- e Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy