SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ४२७ કૌરવ સેનારૂપ અરણ્યને મંથન કરનાર વનમાં ઉત્પન્ન થએલો હસ્તિજ હોયના એવા તે ઘટોત્ક- ૯ S: ચન, ઉદકે કરી આચ્છાદિત થએલો ખાડોજ હેયના! એવો કર્ણયુફભોમિનેવિષે પ્રાપ્ત થઈ ક્ષ- માત્રમાં તેને સેધન કરતો હશે. ત્યારપછી ક્રોધેકરી જેમનું મોટું પરાક્રમ જાગ્રત થયું છે, અને યુના રસેકરી જેમને રોમાંચ પ્રાપ્ત થયા છે, એવા કર્ણ અને ઘટોત્કચ-એ બંને યુદ્ધ કરવા લાગ્યા. છે તે સમયે રકત કરી જેમની ધૂળ શાંત થએલી છે એવી દિશાઓ-તે, ઘટોત્કચે યુદ્ધવિષે ના- છે છે બેલા જે પાષાણો-તેનું કર્ણના બાણે કરી થએલું જે ચૂર્ણ-તેણે કરી ફરી રયુક્ત થઈ. તે છે સમયનેવિષે કર્ણના બાણેએ કરી, ઘટોત્કચે કરૂસેના ઉપર ફેકેલાં વૃક્ષોનો છેદ થયો છતાં તે વૃક્ષથી ઉલ જે પુષ્પો-તેણે કરી સંપર્ણ દિશામાં વ્યાપ્ત થઈ ગઈ. ત્યારપછી સંપૂર્ણ કરવોના સૈન્યને મોહ ઉત્પન્ન કરનાર અને દિવ્યરથને વિષે બેસનારો એવો હેબાનો પુત્ર ઘટોત્કચ, સહજ ક્રીડાએ ધનુષ્ય લઈ બાણેએ કરી યુદ્ધ કરવા માટે આરંભ કરતો હશે. તે સમયે કર્ણના ધનુકે ધ્યથી છૂટેલાં બાણો અને ઘટોત્કચના ધનુષ્યથી છૂટેલાં બાણો આકાશને વિષે પરસ્પર સંધતિ થઈ યુદ્ધક્રીડાનેજ કરતાં હોયના! એવાં દેખાવા લાગ્યાં. પોતાના બાહુદંડના શૂરપણના સુંદરપણાએ સહવર્તમાન, કર્ણના બાણને અતિ નિષ્ફર એવાં તે ઘટોત્કચનાં બાણો, માર્ગનવિષેજ છેદન કરતાં હવાં. તે સમયે કર્ણના કાલમe નામના ધનુષ્યથી જેટલાં બાણ છૂટતાં હતાં, તેના કરતાં સહન * ઘણાં બાણને ઘટોત્કચનું ધનુષ્ય પ્રસવતું હતું. અર્થાત છોડતું હતું. તે સમયે ધનુષ્યને વિષે, m વજના દંડને વિષે, સારથી-વિષે અને અશ્વને વિષે એકદમ આવી પડનારા જે ઘટોત્કચનાં બાણે, S. તે કર્ણ મહા પ્રયાસે નિવારણ કર્યા; પરંતુ ઘટોત્કચે બાણની વષ્ટિએ કરી અત્યંત વ્યાકુળ કરી નાખેલો તે કર્ણ પર્વ દેવતાએ આપેલી, કેવળ પરાક્રમની મૂર્તિજ અને મૂર્તિમની જ્યશ્રીન અને એ મધ્યમ પાંડવ જે અર્જુન-તેને વધ કરવા માટે ઘણા દિવસ સુધી અત્યંત રક્ષણ કરીને રાખેલી અને એકજ વીરનો વધ કરવા માટે સમર્થ, એવી શક્તિને હાથમાં ગ્રહણ કરતે હો. તે સમયે જેમાંથી અગ્નિના તણખા સ્કરણ પામે છે એવી અને અત્યંત ક્રોધાયમાન જ હોયના! એવી તે શક્તિએ કરી સર્વ પાંડવોના હર્ષની સહવર્તમાન તે કર્ણ, ઘટોત્કચને મારતો હશે. તે સમયે પાંડવોની સેનામાં કિંચિત શેક ખેલવા લાગ્યો અને કૌરવોની સેના, તે સમયે ફરી સજીવન થયા સરખી થઈ ત્યારપછી તે બંને સેના અત્યંત ક્રોધ ધારણ કરી જેનવિષે પોતાનો અને પારકો યો કે તે ' જણાતું નથી એવા અંધકારને વિષે ફરી યુદ્ધ કરવા લાગી. તે સમયે તે અંધકારને વિષે યોવાઓ પડવા લાગ્યા; અો ઉપર અશ્વો પડવા લાગ્યા, અને હાથીઓ ઉપર હાથીઓ પડવા લાગ્યા. તે સમયે વીરોના રકતરૂપ યદ્યના પાને કરી જાણે મદાંધ જ થએલાં હોયના. એવાં જે બાણ, તેમણે યુવિષે સુભટના અસ્થિઓને છેદન કરનારો એવો કડકડાટ શબ્દ ઉત્પન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy