SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ છેદ્રોણાચાર્ય–હે વત્સ, સત્ય, ધર્મ, નીતિ અને વિનયથી તું પરિપૂર્ણ છે હું તો તમો પ- 9 . ST ડવ કૌરવ બને ગુરૂછું. તેમાંય વળી અર્જુનને તે મેં મહાપ્રીતિથી સેના કરતાં અધિક વિદ્યા ? શિખવી છે; તે એવી કે જે એ વિદ્યાનો નિરંતર અભ્યાસ રાખે તે મને પણ જીતી શકે. હવે આ હેપ્રિય યુધિરિ તું વનને માર્ગ લે વિકટ માર્ગમાં તમને કલ્યાણ હો તથા માર્ગ નિર્વિધ થાઓ. કોડ તમે સત્વર પાછા આવજો. મારાં નેત્ર ઉપવાસીને તમારું દર્શનરૂપી પારણું વહેલાં થાય તેવું કરજો. કૃપાચાર્યે પણ તે પ્રમાણે યુધિષ્ઠિરને કહ્યું પછી કૃપાચાર્ય અને દોણગુરૂ ત્યાંથી પાછા વળ્યા. છે ત્યારપછી નિર્વાદ મન કરી યુધિષ્ઠિર રાજા દૂતરાષ્ટ્ર પ્રત્યે બેલ્યો. યુધિષ્ટિર–હે તાત, તમને નમસ્કાર છે. અમારા પર કૃપાદૃષ્ટિ રાખજે વળી એ દુર્યોધનને પણ મરા તરફને એક સંદેશ લઈ જાઓ તે એ કે હે બ્રાત આપણા કુળને જેમ સર્વત્ર છે. સુપ્રકાશ થાય અને કુળની મોટાઈ વધે એવી રીતની પ્રજાની પાલના કરજે. અને એવું કામ છે. કરજે કે જેથી આપણા વડીલોએ મેળવેલા યશને હાની ન પહોચે એવો કહેજો... રાજા યુધિષ્ઠિરની આ પ્રમાણેની નમ્રતા જોઈ અને પોતાના પુત્ર દુર્યોધનની દુર્બદ્ધિ જાણી ( કાંઈપણ ઊત્તર દીધાવિના ધૃતરાષ્ટ્રપિતાના નગરમાં આવ્યું. સત્યવતી આદિક વડીલ માતાઓને નમસ્કાર કરી ગદગદ કંઠે યુધિષ્ઠિર રાજાએ કહ્યું. યુધિષ્ટિર–છે અને હવે મને વનમાં આગળ વધવાની રજા આપો. યુધિષ્ઠિરને વનમાં વધવાની આજ્ઞા માગતાં જોઈ જેઓનાં શોથી હદય ભેદન થઈ ગયા છે અને પગલે પગલે જેઓને મૂચ્છ આવે છે એવી સત્યવતી આદિક સ્ત્રીઓ યુધિષ્ઠિરને આશિર્વાદ દઈ બળત્યારે પાછી નગર ભણી વળીએ. ત્યાર પછી પોતાની માયાળુ પ્રજાને યુધિષ્ઠિરે પાછા વળવાની આજ્ઞા જ કરી; તે સાંભળી પ્રજા લોક સવે આશિર્વાદ દઈ બોલવા લાગ્યા. પ્રાલેક-હે મહારાજ તમારી વનયાત્રા સફળ થાઓ. અમે સર્વ તમારી છાંયા રૂપ સ) છે; પરંતુ આપ જયારે સાથે લઈ જવાનું અમને ના કહો છો ત્યારે અમે પાછા વળીએ છે. એ " એવાં પ્રજાનાં આતુર વચન સાંભળી યુધિષ્ઠિર વિદુરપ્રત્યે બોલ્યા. - યુધિષ્ઠિરહે વિદુર જેવી મારા પિતા પાંડવિષે આ પ્રજાલકની પ્રીતિ છે તેવી તેમની પ્રીતિ મારાવિષે પણ ધીમે ધીમે કરાવજો. મારાં માત પિતાનાં મન મારા વિયોગથી મહા દુખી છે SSY માટે તેમનાં મન છેડે થોડે ઉપદેશથી સ્થિર કરજે. મારીતો એવી ઈચ્છા છે કે મારાં માત પિતા મારી સાથે આવે તે સારૂં. તે સાંભલીને વિદુર બોલ્યો. વિદ્ર—છે યુધિષ્ઠિર, દુર્યોધન તમારા પર અતિશય ઈર્ષાળુ થઈ રહ્યો છે માટે સર્વ કુટબને S) સાથે લઈ વનમાં જવું યોગ્ય નથી. પરંતુ એમ કશે કે પાંડુને રાજધાનીમાં રાખી જ, તે છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy