SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ४९० છે માટે યત્ન કરનારા આપણા કુળમાં વૃદ્ધ એવા ભીષ્મપિતામહાદિકનાં વચન તે કેમ માન્યા નહીં? અને પાંચ ગામના સમર્પણ કરીને પણ અમારી તરફથી સંધિ કરનારા શ્રીકૃષ્ણને, તે સમયે તિર કાર કરીને તે તે શ્રીકૃષ્ણને “નખપર રહે એટલી પણ મતિકા યુદ્ધવિના પાંડવોને મળવાની તે નથી એવું શા માટે કહ્યું હતું. એ માટે હમણાં તને કોઈ પણ પ્રકારે કરી મૂત્યુ અવશ્ય પ્રાપ્ત 5 ) થયું છે. કારણ, આપણું હિત કરનારા જે મહાન પુરૂષ-તેમના હિતવાક્યનું બંધન કરનાર છે પુરૂષને આયુષ્ય અતિદુર્લભ છે. અર્થાત તે પુરૂષને અવશ્ય મત્યુ પ્રાપ્ત થાય છે. એ માટે ક્ષત્રિ થકુળને અને આપણા કુળને અત્યંત અયોગ્ય એવી જે દુપદનંદનીના કેશની અને વસ્ત્રની છે આકર્ષણ કરવાની જે ક્રિયા-તેને તે સમયે કરાવનારા જે તું, તેને પ્રાપ્ત થયેલું જે મેટું પાતક છે S -તે પાતકનું આજ બળાત્કાર કરીને પણ અમે તારા પ્રાણપ્રહાર કરીને પ્રાયશ્ચિત્ત દેઈશું. તે જ માટે ફરી ઊદકથી બહાર નીકળી પોતાનું ચૂરપણુ પ્રગટ કરીને જો તું મરણ પામશે, તો પોતાના બાહની અને કુળની લજજાનો લેપ કરી કીર્તિ સંપાદન કરશે અને આ સરોવરથી જે તું બહાર 5 નહિ નીકળે તો અર્જુને ધનુષ્યની પ્રત્યંચાવિષે સંધાન કરેલું અને અન્યા અભિમંત્રિત ' કરેલું બાણ, આ સરોવરને શેષણ કરશે. એ માટે અને બાણે કરી જ્યાં સુધી આ સરોવરનું ( શોષણ કર નથી, ત્યાં સુધીમાં સરોવરથી બહાર આવીને યુનેવિષે કીર્તિ સંપાદન કર. હવે ) છે, જે તું એકલો હોઈને અમારા ઘણા યોદ્ધાઓની સાથે યુદ્ધ કરવા માટે ઈચ્છા ન કરતો હોય તો તો તને અમારા પાંચમાંથી જેની સાથે યુદ્ધ કરવાનું ફાવે તેની સાથે યુદ્ધ કર; તે એક વીર પણ યુદ્ધવિષે તે જીત્યો છતાં અમે તેને તે છત્યા સરખું જ અમે જાણવું એ માટે તું યુદ્ધવિષે એકને તે છત, અને આ સર્વ પૃથ્વીનું રાજ્ય કરી એવી જાણે શનિની વિષયુક્ત દૃષ્ટિની સડોદરાજ હોયના! એવી ધર્મરાજની વાણીને શ્રવણ , કરી જેનું ચિત્ત ક્રોધ કરી સંતપ્ત થયું છે એવો તે દુર્યોધન, ભીમસેનની સાથે ગદાયુદ્ધ કરવાનો નિશ્ચય તો, 6િ કરી તે સરોવરના ઊદકથી, મેધથી સૂર્ય જેમ બહાર નીકળે છે તેમ બહાર નીકળતો હશે. ત્યારપછી તે સરોવરના તીરથી મત્ત ગજંદ સરખા તે દુર્યોધનને આદરપૂર્વક, તેના શત્ર જે પાંડવો-તે યુદ્ધક્ષેત્ર પ્રત્યે અણતા હવા. તે યુફભોમિનેવિશે ભીમસેન અને દુર્યોધન એ જ બંને કુકડા સરખા યુદ્ધની ઈચ્છા કરનારા હોતા થકા તે સમયે ધર્મરાજદિક પાંડવો, સભાસદપણને પામતા હવા. અથોત ભીમસેન અને દુર્યોધન એ બંને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા છતાં ધર્મરાજદિક પાંડવ-પતે યુદ્ધ કરવાનું છોડી દઈ કુકડાઓનું યુદ્ધ જેમ સર્વ લોકો વિસ્મયઆ પૂર્વક જુએ છે તેમ જોવા લાગ્યા. તે સમયે ઈદનીલમણિના સરખું સ્વચ્છ, તથા દેવો અને દાં Sછ બેચરેએ કરી વ્યાપ્ત થએલું જે આકાશ તે, ભૂમિનેવિષે યુદ્દચમત્કાર જોવા માટે એક નવી @ 55025 → Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy