SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમે બીજા નવાણું પુરો થયા; તેઓનાં નામ આ પ્રમાણે-દુર્યોધન, દુઃશાસન, દુસહ , દુશળ, રણબ્રાંત, શમાર્ચ, વિંદ, સર્વસહ, અનુવિદ, સુભીમ, સુબાહ, દુધર્ષણ, દુર્મર્ષણ, સુગાત્ર, દુકર્ણ, દુઃશ્રવા, વૈરવંશ, વિકીર્ણ દીર્ધદ, સુલોચન, ઉપચિત્ર, વિચિત્ર,ચારૂચિત્ર, શરાસન, દુર્મદ, દુમગાહ, યુયુત્સુ, વિકટ, ઊર્ણનાભ, સુનાભ, નંદ, ઉપનંદક,ચિત્રખાણ, ચિત્રવર્મા, સુવર્મા, દુર્વિમોચન, અબાહુ, મહાબાહ, મુતવાન, પદમલોચન, ભીમબાહુ, મહાબળ, સુષેણ, પંડિત, શ્રેતાયુધ, સુવીર્ય, દંડધાર, મહોદર, ચિત્રાયુધ, નિષગી, પાશ, વંદાક, શત્રુંજ્ય, રાક્રસહ, સત્યસંધ, સુદુરૂહ સુદર્શન, ચિત્રસેન, સેનાની, દુપરાજ્ય, પરાજિત, કુંડશાયી, વિશાળાક્ષ, જ્ય, દહહસ્ત, એ સુહસ્ત, વાતવેગ, સુવર્ચસ, આદિત્યકેતુ, બહાસી, નિબંધ, પ્રયાદિ, કવચી, રણશૈડ, કુંડધાર, ધનુર્ધર, ઉગ્રરથ,ભીમરથ, શૂરબાહ, અલોલુપ,અભય, રોદકર્મ, રથ, અનાધગ, કુંડભેદી, વિરાજ, દિર્ધલોચન, પ્રમથ પ્રમાથી, દીર્વાલાપ, વીર્યવાન, દીર્ઘબાહુ, મહાવક્ષા, દઢવક્ષા, સુલક્ષણ, કનક, કાંચને, સુવજ, સુભેજ અને વિરજા. - એ સર્વ પુત્રોબધી કળાઓમાં અતિ ચતુર, અસ્ત્ર તથા શસ્ત્રવિદ્યામાં કોવિદ, રણ સંગ્રામમાં પ્રવીણ, મહા પરાક્રમી, શૂરવીર, અને અહંકારના તે જાણે પર્વતજ હોયની! એવા થયા. કઈ એક સમયે ભીષ્મપિતાદિક સભામાં બેઠેલા છતાં દૈવને બોલાવીને ધૃતરાષ્ટ્ર પૂછવા લાગે. ધૂતરાષ્ટ્ર–પૂર્વ આકાશવાણું થઈ છે તે પ્રમાણે તે યુધિષ્ઠિર પૃથ્વીપતિ થશે, એમાં કાંઈ પણ સંશય નથી. પરંતુ એના પછી મારો પુત્ર રાજ્ય પદ પામશે કે, નહીં! તે કૃપા કરીને મને કહો. એવું પ્રશ્ન પતરાણ પૂછે છે એટલામાં સર્વ દિશાઓ ઘુળથી વ્યાપી ગઈ, પૃથ્વી કંપાયમાન Sણ થવા લાગી, આકાશથી તારાઓ ખરવા માંડચા, નિર્ધાત શબ્દો થવા લાગ્યા; શિયાવિયાં અમે ) ગલિક સ્વરે કહાડવા લાગ્યા, સૂર્ય મંડળ વાદળથી ઘેરાઈ ગયું, ઈત્યાદિક દુધિત્વ અથવા અપશકુન જ થતા જોઇને ગુપ્ત રીતે નિમિત્તિઓ પોતાને સર્વ અભિપ્રાય વિદૂરને કહેવા લાગ્યા. દેવ–ધતાણે પોતાના પુત્ર દુર્યોધનને રાજ્ય પ્રાપ્ત થવા વિષે પ્રશ્ન કરતાં જ આ દુનિહ ૯ થવા લાગ્યા તે સાક્ષાત પ્રશ્નનો ઉત્તર સમઝવો જોયે છે. યદ્યપિ દુર્યોધન મોટો રાજ તે થશે ખો, ને બીજા સર્વ રાજાઓને પોતાને વશ કરી લેશે, એ વાત સત્ય છે; તથાપિ તે સ્વકુળને વિનાશ છે) કરનાર તથા બીજાઓને પણ ઘાત કરનારે થશે. એવી રીતે નિમિત્તિઓએ સર્વ નિમિત્ત વિદુરને કહી સંભળાવ્યો. ત્યારે વિદુર ખુલ્લી રીતે ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યો કે - જ્યોતિષીઓ કહે છે કે, તારો પુત્ર રાજા થશે એમાં સંશય નથી; એ સકળ પૃથ્વીના પેને જ & જીતીને મહા રાજાધિરાજ પદ પામશે, પરંતુ આપણા કુળને તથા સર્વ લોકન વિધ્વંશકરના થશે. તો - એવાં કાનને અતિ પીડા કરનારાં વિદુરનાં વચનો સાંભળીને તથા પોતાના કુળની કુશળતાની ( છે @ો . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy