SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ છેચાહના કરીને ફરી ધરાષ્ટ્ર તેને પૂછવા લાગ્યો કે એવા અરિષ્ટની શાંતિ કેમ થાય, ને આપણું છે કુળ સુરક્ષિત શાથી રહે! તેને ઉપાય મને કહી સંભળાવે. એવું ધૃતરાષ્ટ્રનું બોલવું સાંભળીને વળી નિમિત્તિઓએ પૂર્વની પવિદૂરને સારી સલાહ આપી તે પ્રમાણે વિદૂર ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યો. વિદર- હે ભાઈ, જે પોતાના કુળની કુશળતાની ચાહનાની તમારી બુદ્ધિ હોય તો એ પુત્રને ત્યાગ કરવો જોયે છે. કુળનું નિકંદન કરનારા તે પુત્ર ને! તે તો વેરી જ કહેવાય. જે કુંડળે પહેચાથી કાનને ઈન્ન થાય તેને તરત કહાડી નાખવા જોયે છે. ને તેનાથી થતી શોભાની દરકાર તે કરવી જોઈતી નથી. કહ્યું છે કે, “એકને ત્યાગ કરચાથી આખા કુળની રક્ષા થતી હોય તો તેને રે છે. તજવીજ જોઈએ; કુળનો ત્યાગ કશ્યાથી આખા ગામની રક્ષા થતી હોય તે તે કુળને મુકી દેવું જ પ જોઈએ છે; એક ગામનો ત્યાગ કરવાથી આખા દેશનું રક્ષણ થતું હોય તે તે ગામનો સ્વીકાર અને છે કર નહી; અને સર્વને ત્યાગ કરતાં જે પોતાનું રક્ષણ થતું હોય તે તેમ અવશ્ય કરવું જોઇએ ય છે. એવાં નીતિ શાસ્ત્રનાં વચન છે. માટે આપણા કુળની રક્ષા કરવા સારૂ એક દુર્યોધનને છ) ત્યાગ કરચામાં કાંઈ દોષ નથી. કેમકે, દુર્યોધન આખા કુળનો લય કરનારે હોવાથી તે હું (D) અવશ્ય ત્યાગ કરવો યોગ્ય છે. એને એક ક્ષણ પણ ગ્રહને વિષે રાખવો જોઇતો નથી. એક ત્યાગ કરાથી અનેકનું રક્ષણ થાય એના કરતાં સારું બીજું તે શું છે. એવાં વિદુરનાં વચને ) શાંભળીને ધૃતરાષ્ટ્ર તે મૌન ધારણ કરી રહ્યો, પણ પાંડુ રાજ બોલી ઊો કે, પાંડને પુત્ર થકી સ્વકુળને ક્ષય થતો હોય તો કુળની વૃદ્ધિ કરનાર તે કોને કહીશું. ) તેની મને સમઝ પડતી નથી; તે તમે કૃપા કરીને સમઝાવો. સૂર્યનો ઉદય થયાથી જે આકાશમાં અંધકાર રહેતો હોય તે આકાશને પ્રકાશ કરનાર બીજા કોને કહીશું. એ પુત્ર ઘણી માનતાઓથી ઉત્પન્ન થયો છે, માટે તે પુન્યવાન જ હોવો જોઈએ. એણે યુધિષ્ટિરથી પ્રથમ ગર્ભ વાસ કર્યો જ છે. માટે એ જ હોવાથી ઉત્તમ છે. એ મોટો સજાધિરાજ થવો જોઈએ; અને એનાથીજ તો ) કુળની વૃદ્ધિ થશે. યુધિષ્ઠિરનો જન્મ એનાથી પ્રથમ થવાને લીધે યદ્યપિ તે પ્રથમ રાજ્યાધિકારી (થશે ખરો, પણ એની પાછળ દુર્યોધનજ રાજા થવાનો સંભવ છે. મારે તો દુર્યોધન અને યુધિષ્ઠિર છે. વચ્ચે કાંઈ પણ ભિન્ન ભાવ નથી. છે. એવાં પાંડુ રાજાનાં વાક શાંભળીને સર્વે સભા સ્તબ્ધ બની ગઈ, ને કોઈનાથી કાંઈ બેB લાયું નહી. પછી પાંડુએ યથાયોગ્ય રીતે નિમિતિઆઓને વિદાય કચાઅને સભા વિસર્જન કરી થઈ સર્વ ઊઠીને પોતપોતાને ઘેર ગયા. ગાંધારીને એક દુશલ્યા નામની પુત્રી થઈ હતી તે ઉપર જ થયાથી તેને સિંધુ દેશના જ્યરથ રાજાની સાથે પરણાવી દીધી. કાલના પ્રભાવથી ધૃતરાષ્ટ્રના ) શે પુત્રો અને પાંડ રાજના પાંચ પુત્રો ઉત્તરોત્તર વધવા લાગ્યા. વયમાં આવતાં અતુલ્ય છે Gિર 6િg8 હું ભક્કર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy