SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ () જે સ્ત્રી બોલી કે, હે પ્રાણપતિ, મને આજે પરોઢીએ એક રૂમ આવ્યું હતું. તેમાં જણે સૂર્ય છે આવીને મને કહેતો હોય કે, તને એક અતિ પરાક્રમી પુત્રની પ્રાપ્તિ થશે. એવું દીઠું, એવી ? છે. મારી સ્ત્રીના મોડાંની વાત સાંભળીને હું ઘણો રાજી થયો; ને બોલ્યો કે, હે પ્રિયા, તે પુત્ર છે. આજ છે તેને સારી રીતે સંભાળ. પછી તે છોકરાને પેટીમાંથી બહાર કહાડીને મેં મારી સ્ત્રીના કોખોળામાં મુકો. એ બાલક કાનના નીચે હાથ મુકીને પેટીમાં સુતો હતો તેથી શુભ દિવસ હું જોઈને મેં એનું નામ કર્ણ એવું પાડવું. રૂમમાં સૂર્યનું દર્શન થયાથી એનો લાભ થયો તેથી ) એને લોકો સૂર્ય તનય પણ કહે છે. જેમ કમળ કાદવમાં થાય છે તે પણ તેની સુગંધી અલૌકિક હોય છે. તેમજ એ છોકરો પણ અમારા ઘરમાં ઊછરી મોટો થયો છે તે પણ એનામાં ગુણ ૪ મેટા છે. બાળપણથી જ એનાં લક્ષણે અસાધારણ દેખાતા હતા. તે જોઈને હું તર્ક કરો ? હતું કે, આ બાળકને જન્મ કોઈ મોટા રાળમાં થએલો હોવો જોઈએ અને એના પરાક્રમ આ ઊપરથી એ વાત સાચી પણ મનાય છે. ત્યારે સારથીના કુળમાં પેદા થએલો છે એવું જાણીને તો ૭) એને તર છોડવો યોગ્ય નથી. જુવે કે કોકિલાના બચાને કાગડી પાળે છે તેથી શું તે જ ( કાગડું કહેવાય ! છે એવી કથા સાંભળીને બધા સભાસદો આશ્ચર્યને પામ્યા. અને કુંતી મહા આનંદને પામી HD છે કે, હું ધન્ય છું કે, મારો મેટો પુત્ર જીવતો મારી આંખે જે ને તે આ પરાક્રમી થશે. - છે ટીમ નાખતી વખતે મેં એને કુંડલ પહેરાવ્યા હતા. હું મોટી ભાગ્યશાળી છું કે, અર્જુન P. તથા કર્ણના જેવા મહા પરાક્રમી મારા પુત્ર છે. અર્જુનના ભાઇવિના એની બરોબરી કરનારા @ બીજો આ જગતમાં કોણ નીકળવાનો છેહવે કોઈ સારો સમય જોઇને એ બધી વાત મારા પુ- ર S aોને કહીશ. એવાં કુંતિ પોતાના મનમાં નાના પ્રકારના સંકલ્પ કરવા લાગી એટલામાં દુર્યોધન ? આ કોપથી હાથ ઊંચો કરીને બોલ્યો. દુર્યોધન -આ કર્ણ ગમે તે જાતને હોય; મેં તો એને અંગદેશને રાજ્યાભિષેક કર > છે, એ વાત જેને રૂચતી ન હોય તેણે હાથમાં ધનુષ્યબાણ લઈને તૈયાર થવું. એવું દુર્યોધનનું બોલવું સાંભળીને પાંડવો કોપાયમાન થયા. લોકોમાં પણ મોટો કોલાહલ થવા લાગ્યું. તેવામાં પાંડુ રાજ દ્રોણાચાર્ય પ્રત્યે બોલ્યો. - પાંડુ–આ મંડપની રચના કરવાનો હેતુ માત્ર કુમારની પરીક્ષા લેવાનો છે. તેમાં તે ઓનું પરસ્પર પૈર બુદ્ધિથી યુદ્ધ થવું જોઈતું નથી. માટે તમે કૃપા કરીને કલહનું નિવારણ કરે. તે વખતે સૂર્ય અસ્તગિરિના શિખર ઊપર ગયો તે જાણે પરસ્પર ભાઈઓને કરુઓ પોતાને દીઠામાં ન આવે માટે છુપી ગયો હોયની! પછી દોણાચાર્યે પોતાના હાથ ઊંચા કરીને કૌરવો તથા હણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy