SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 5 તાઓની લક્ષ્મી એવી જેમાં લક્ષ્મી છે એવું એક નગર વસાવ્યું. ત્યાં જિનાલય કરાવી તેમાં SS સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથની મૂર્તિ સ્થાપના કરી. પછી ત્યાં રહીને તે પાંચશે તાપસો જ સમ્યકકી થઈ ગયા તેથી તે પુરનું નામ તાપસપુર સખ્યું. અહીં તહીંથી હજારો લોકો તે નગ- આ રમાં આવીને વસ્યા. એ પ્રમાણે થોડા વખતમાં ઊંચ નીચ વર્ણથી તાપસપુર ખીચો ખીચ વસી - થઈ ગયું, વણઝારો, દમયંતી, તપસ્વિઓ અને પ્રજાએ કરીને તાપસપુર ભરપૂર વસ્તીવાળું શહેર બની છે રહ્યું. અરિહંતભાષિત ધર્મ સર્વજો પાળવા લાગ્યા. એક સમયે મધ્યરાત્રીને વિષે જેણે માડમંડળની વૃતિ જીતી લીધી છે એ ઊત ) પર્વતના શિખર ઉપર નળકાના દમયંતીએ દીઠો. સુરાસુર વિગેરે ગગનગામીએ તે ઊદ્યોપણ તને જોઈ વિસ્મય અને આનંદપૂર્વક તે ઊપર ઊડી રહ્યા હતા. તેઓના સંપાદથી જે કળા હળ થયો તે સાંભળી તાપસપુરની સર્વ પ્રજા જાગી ઊઠી. ઊદ્યતને અવિલોકી તેઓ પણ ક વિસ્મયને પ્રાપ્ત થયા. તે કૌતુક જેવા વણઝા, તપસ્વિઓ, દમયંતી અને સર્વ પુરજનો ક્ષણ- AS માત્રમાં તે પર્વતના શિખર પાસે જ્યાં તે ઊધત હતો ત્યાં આવી પહોચ્યાં. ત્યાં જુએ છે તે નવા કેવળ જ્ઞાનની સંપદા પામનાર સિંહ કેશરી નામના મુનિને મહા તેજસ્વી રૂપનો છે દીઠો. તેને પવિત્ર મહોચ્છવ દેવતા કરતા હતા તે મહિમાને ખેચો પણ જોઈને આશ્ચર્ય પામતા હતા તેમને પણ દીઠા. પછી તે પવિત્ર સાધુને નમસ્કાર કરી, વણઝારો, દમયંતી, શો તપસ્વિઓ અને પ્રજા એ સર્વ તેની પાસે બેઠં. વળી શ્રીજશોભદ્રસૂરિ પણ તે કેવલીને નમસ્કાર કરી અતિ પ્રસન્ન થઈ તેની પાસે બેઠ. સુર, તથા મનુગાદિક સર્વે યોગ્ય આસન પર બેઠ. તે સમયે તે સર્વને સિંહરાણી નામના કેવલી ભગવાન કર્મમમવિધ ધર્મને ઊપદેશ કરવા લાગ્યા. સિહકેશરી–હે ભવ્યો! આ સંસારમાં જીવતવ્ય, જોબન અને લક્ષ્મી એ સર્વ નિરંતર સ્થિર તો નથી રહેતા ત્યારે તમે હેમુગ્ધો આ મનુષ્યને ઉત્તમમાં ઊત્તમ જન્મ શા માટે વૃથા ગમાવો છો! કે આ મનુષ્ય દેહરૂપી કલ્પવૃક્ષનું ફળ મુકિત છે તે મુકિતની પ્રાપ્તિને સારું તમે તમર થાઓ અને S મુગતુષ્ણાનો પરિત્યાગ કરો. એ પ્રમાણેનો ઉપદેશ દેવા ઊપરાંત તે કેવલી ત્યાં બેઠેલા છે તપસ્વિ પ્રત્યે બોલવા લાગ્યા. - સિંહકેશરી મુનિ-દમયંતીએ જે ધર્મ તમને આચરવા કહ્યો છે તે સત્ય ધર્મ છે. સત્યાનુસારે દમયંતીની વાણું પરમ પવિત્ર છે. એ પોતે પણ સતી છે. તે કદીપણું અસત્ય ક વાક્ય બોલનાર નથી માટે એના બોલવા પર તમો સૌએ સંપૂર્ણ વિશ્વાસ રાખવો. (વળી ગુરૂ બોલ્યા કે, ચોરોનો નાશ થયો. મધની વૃષ્ટિ એક કુંડમાંજ થઈ એવો દમયંતીને પ્રભાવતો તમે Gas ( ૪, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy